________________
૫૦૪
લલિત વિસ્તરો : અન્નત્થસૂત્ર, કાસગપ્રતિજ્ઞા આગાર અને કાયોત્સર્ગ કરનારા ઘણા હોય તે એક જ સ્તુતિ પડે છે, અને બીજાઓ તે સ્તુતિ પૂર્ણ થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ સ્થિતિ કરે છે.
અત્રે વૃદ્ધજને એમ કહે છે કે–જ્યાં “આયતનાદિમાં—જિનગૃહાદિમાં વન્દન કરવાનું ઇચ્છેલું છે, ત્યાં જે ભગવંતનું “સન્નિહિત’–સંનિધાનમાં રહેલ-સમીપવત્તી “સ્થાપનારૂપ'–જિનપ્રતિમાજી હોય, તેને “પુરસ્કૃત કરી”—આગળ કરી, તેને પ્રથમ પદ આપી, તેના વન્દનપ્રત્યયે પ્રથમ કાર્યોત્સર્ગ કરે, અને સ્તુતિ પણ તે ભગવંત સંબંધિની ઉચ્ચારવી. આમ શા માટે ? તથા પ્રકારે શોભન–પ્રશસ્ત ભાવના જનકપણ– ઉત્પાદકપણાએ કરીને તેનું જ–તે સંનિહિત સ્થાપનારૂપનું જ ઉપકારિપણું છે, માટે, “ત્તથrશમનમાનનવાર તોપજારિત.”
આ સ્તુતિપાઠ પછી બધાય નમો સદંતા” એમ નમસ્કાર ઉચારીને કાયોત્સર્ગ પારે છે.
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीदीकाभिधानविवेचनेन सविस्तर विवेचितायां ललितविस्तरायां वन्दनाकायोत्सर्गसूत्रम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org