________________
૫૭૮
લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપસૂત્ર, શ્રતસ્તવ सिद्धत्वेन (पाठां. शुद्धत्वेन) समग्रेश्वर्यादियोग: । न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते। व्याप्ताश्च सर्वे प्रवादा एतेन । विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते,--स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं, सर्वे जीवा न हन्तव्या इतिवचनाव, समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग इतिवचनातू, उत्पादविगमध्रौव्ययुक्तं सत, एकं द्रव्यमनन्तपर्यायमर्थ इतिवचनात् ।३२०
અર્થ:–વ્યાખ્યા પૂર્વવત, પરંતુછતા–મૃતના, સામાયિકાદિ ચતુર્દશ પૂર્વપર્યન્ત પ્રવચનના, માવત–ભગવંતના, સમગ્ર ઐશ્વર્યાદિ યુક્તના.
સિદ્ધત્વથી (પાઠાંતર: શુદ્ધત્વથી) સમગ્ર ઐશ્વર્યાદિયુગ છે. કારણકે આ થકી વિધિપ્રવૃત્ત ફલથી વંચિત થતો નથી; અને સર્વ પ્રવાદે આનાથી વ્યાપ્ત છે; અને વિધિપ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરઘથી વસે છે,–સ્વર્ગ–કેવલાથીએ તપ-ધ્યાનાદિ કર્તવ્ય છે, સર્વ હણવા યોગ્ય નથી-એ વચનથી; સમિતિથિી શુદ્ધ કિયા તે અસપત્ન ગ–એ વચનથી; ઉત્પાદ-વિરમ-ધ્રૌવ્યયુક્ત સત, અનઃ પર્યાયવાળું એક દ્રવ્ય એ અર્થ
એ વચનથી ૩ર૦
વિવેચન વિધિ પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિરોધ રે; પ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે...શાંતિજિન!”
–શ્રી આનંદઘનજી. આ શ્રત સમગ્ર ઐશ્વર્યાદિ વેગને લીધે ભગવંત છે. (જુઓ સાવંતા એ પદનું વિવેચન) અને “સિદ્ધત્વથી (પાઠાંતરઃ શુદ્ધત્વથી) સમગ્ર ઐશ્વર્યાદિ યોગ છે?
આ શ્રતના ભગવંતપણાના કારણભૂત જે સમગ્ર ઐશ્વર્યાદિ ભેગ કહ્યો, તે આ કૃત ભગવંતના સિદ્ધપણુએ કરીને અથવા શુદ્ધપણાએ કરીને છે; અર્થાત્ લઅવ્યભિચાર,
પ્રતિષ્ઠિતપણું અને વિકેટપરિશુદ્ધિ એમ ત્રણે પ્રકારે સમગ્ર ઐશ્વર્યાદિગ સિદ્ધપણાએ કરીને આ શ્રત સમગ્ર ઐશ્વર્યાદિયુક્ત ભગવંત છે. સિદ્ધપણથી વા કારણ કે–(૧) “ન હત વિધિપ્રવૃત્ત ન વદત્તે – આ થકી શુદ્ધપણથી વિધિપ્રવૃત્ત ફલથી વંચિત થતું નથી.' આ શ્રત અનુસાર વિધિથી
પ્રવર્તતે પુરુષ ફલથી વચિત થતું નથી, અર્થાત્ ઈષ્ટ ફલ અચૂકપણેઅવધ્યપણે પામે જ છે. આમ ફલાવ્યભિચારથી આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે.
rf –fસર–સિદ્ધત્વથી,-- ફલાવ્યભિચાર, પ્રતિષ્ઠિતત્વ, વિકાટિપરિશુદ્ધિ ભેદથી આ જ હતો વિધિવૃત્ત: ઇત્યાદિ વાક્યત્રયથી યથાક્રમે ભાવે છે. અને આ સુગમ છે, પણ
વિધિrfધાનુષ્ઠાન હાથffધેર –વિધિપ્રતિષ –કષરૂપ વિધિપ્રતિષેધના, અનુ દાના–છેદરૂપ અનુષ્ઠાનના, ઘાસ ર–અને તાપવિષય પદાર્થના, અવિન–અવિરોધથી, -પૂર્વોપરઅબાધાથી વર્તે છે. જ કાર-ઉક્ત સમુચ્ચયાર્થે છે. આ જ અવિરાધી ત્રિટિપરિશુદ્ધિલક્ષણ બે વચનોથી દર્શાવે છે–રા ઈત્યાદિથી. અને આ સુગમ છે, કિંતુ સ્વર્ગથીએ તપ-દેવતાપૂજનાદિ, કેવલાથીએ તે ધ્યાન–અધ્યયનાદિ કર્તવ્ય છે. અસપત્ની :- અસપત્ત યોગ, અસપત્ન-પરસ્પર અવિધી, સ્વસ્વકાલે અનુષ્ઠાનાદિ યોગ, સ્વાધ્યાયાદિ સમાચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org