________________
અભાવિત અનુષ્ઠાન આગમબાહ્ય: સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના ૪૩૧
એવા સ્તોત્રોથી શુભ ચિત્ત સંપ્રાપ્ત કરી, પ્રસ્તુત ભૂમિકાના સંપાદનાર્થે સહદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના કરવાની ચેષ્ટા કરે છે ઇ. સમ્યફ વિધિ દર્શાવી વિન્દન સૂત્રાવતાર કરે છે –
एवंभूतः स्तोत्रैवक्ष्यमाणप्रतिज्ञोचितं चेतोभावमापाद्य पञ्चाङ्गप्रणिपातपूर्वक प्रमोदवृद्धिजनकानभिवन्द्याचार्यादीन गृहीतभावः सहृदयनटवत् अधिकृतभूमिकासम्पादनार्थः चेष्टते वन्दनासम्पादनाय । स चोत्तिष्ठति जिनमुद्रया पठति चैतत्सूत्रम् ॥२३४
"અર્થ –એવંભૂત સ્તોત્રો વડે વક્ષ્યમાણ પ્રતિજ્ઞાને ઉચિત એ ચેતભાવ આપાદન કરી, પંચાંગપ્રણિપાતપૂર્વક પ્રોદવૃદ્ધિજનક આચાર્યાદિને અભિવંદી, અધિકૃત ભૂમિકાના સમ્પાદનાથે સહૃદય નટની જેમ ગૃહીતભાવ એ તે વન્દના સમ્પાદન માટે ચેષ્ટા કરે છે; અને તે જિનમુદ્રાથી ઊડે છે, અને આ સૂત્ર પડે છે–૩૪
વિવેચન શ્રી શીતલ જિન ભેટિયે, કરિ ભક્ત ચેકનું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેને સેંયા તન મન વિત્ત હો.” શ્રી યશોવિજયજી.
એટલે હવે વન્દનાયેગ્ય ભૂમિકા સંપાદનવિધિને ઉપસંહાર કરે છે–(૧) vમૂતત્તt :”—એવંભૂન–એવા પ્રકારના ઉક્ત વિશેષણસંપન્ન એવંભૂત ભાવવાળા મહસ્તાત્રે વડે વફ્ટમાણ-કહેવામાં આવતી પ્રતિજ્ઞાને ઉચિત–ગ્ય એ ચેતેભાવ– મનેદશા સંપાદન કરી,–“વફાતિજ્ઞા તમામ પા” (૨) પંચાંગપ્રણિપાત– પૂર્વક પ્રમેદવૃદ્ધિ ઉપજાવનારા ઉપકારી આચાર્યાદિને અભિવંદન કરી() “કૃતિમાજ: સચરાત” સહુદય નટની જેમ ગૃહીતભાવ એ તે અધિકૃત–પ્રસ્તુત ભૂમિકાના સંપાદનાથે વન્દનાસંપાદન માટે ચેષ્ટા કરે, છે,–“ધિકૃતમfમારHIRાર્થ જોઇ થનારHવાય.” અર્થાત્ સહૃદય નટ જેમ પિતાને ભજવવાની ભૂમિકાના સંપાદન અર્થે તેના ભાવમાં તન્મય બની, સહુદય સભ્ય શ્રેતાજનેતાના ચિત્તભાવને પણ ભાવિત કરે છે, તેમ આ ભક્તિ કરનારો ભક્ત સાધુ વા શ્રાવક પણ અધિકૃત–પ્રસ્તુત વંદનાભૂમિકાના સંપાદનાથે એ ગૃહીતભાવ થાય, એ ભાવિતાત્મા બને, કે તે તે તેના ભાવમાં તન્મય–તલ્લીન બની બીજાઓને પણ ભાવિત કરે ને ભક્તિરસમાં નિમજજન કરાવે, એમ ભાવ છે. (૪) અને આ ભાવિત થયેલ તે જિનમુદ્રાથી ઊઠે છે, અને આ કહેવામાં આવતું વન્દનાકાર્યોત્સર્ગ સૂત્ર પઠે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org