________________
૨૩૯
યથાપ્રવૃત્તકરણાદિનું સ્વરૂપ જૈનદર્શન-ગદર્શનનો સુમેળ
આકૃતિ ૩
આ
—----
-
-----
0
(જૈનદર્શન) છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ
અનિવૃત્તિકરણ
સમ્યગદર્શન
જ્ઞાનદશા
ગ્રંથિભેદ
માગ
><ધિ
કે
>
(યણ દર્શન) પ્રવૃત્તિ
પરાક્રમ
જય
આનંદ
ઋતંભર પ્રજ્ઞા
અને આ માર્ગ ભગવંતો થકી જ હોય, માટે ભગવતે માર્ગદ છે, એમ નિગમન કરે છે–
१३न चेदं यथोदितमार्गाभावे, स चोक्तवद् भगवद्भ्य इति मार्ग ददति मार्गदाः ॥ १७ ॥११७
અર્થ-અને આ (અનિવૃત્તિગમન) યાદિત માર્ગના અભાવે ન હોય, અને તે મા ઉક્તવત ભગવત થકી છે. એટલે માર્ગ દીએ છે તે માર્ગદો, ૧૭ ૧૭
મારગદેશક મેને રે, કેવલજ્ઞાન નિધાન;
ભાવદયાસાગર પ્રભુ ૨, પર ઉપગારી પ્રધાનેરે...વીર પ્રભુ” શ્રી દેવચંદ્રજી અને આ જે અનિવૃત્તિગમન–પાછા વળ્યા વિનાનું-નિવૃત્તિ વિનાનું ગમન કહ્યું તે યક્ત ક્ષપશમવિશેષલક્ષણ માર્ગના અભાવે ન હોય, – યથfહતમામ, અને તે માર્ગ પણ અભયાદિ અધિકારમાં અગાઉ કહ્યા મુજબ ગુણપ્રકર્ષરૂપપણા આદિ ચાર કારણકલાપથી ભગવંતે થકી જ હોય. એટલે માર્ગ દીએ તે માર્ગદ એવા આ અહંત ભગવતે છે.
| જીત માલાઃ | ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org