________________
૧૭૨
લલિત વિસ્તરા : (૧) “ : પદ વ્યાખ્યાન
વિવેચન “સિદ્ધિ નિવાસ લહે ભવિસિદ્ધિ, તેમાં જો પાડ તમારે? તે ઉપગાર તમારે લહીએ, અભવ્યસિદ્ધને તારે હે પ્રભુ! ઓલંભડે મત ખી”
-શ્રી મેહનવિજયજી ભવ્ય એટલે સિદ્ધિગમનોગ્ય. “અવિષ્યતિ વિક્ષિતાન ત મm_વિવક્ષિત પર્યાયથી થશે તે ભવ્ય, તેને ભાવ તે ભવ્યત્વ. એટલે “મળ નામ સિદ્ધિમત્ત
જાવં' ભવ્યત્વ એટલે સિદ્ધિગમનોગ્યત્વ છે. અર્થાત ભવ્યત્વ છે જેમાં સિદ્ધ થાય છે, નિષ્ક્રિતાર્થ–કૃતકૃત્ય થાય છે, સિદ્ધિગમનષ્યત્વ એવી સકલકર્મક્ષય લક્ષણ સિદ્ધિ તે આત્માની શુદ્ધ સહજત્મ
સ્વરૂપલાભ અવસ્થારૂપ સિદ્ધિ, ત્યાં ગમન-તાવ પરિણમનરૂપ ગમન તે સિદ્ધિગમન; અને તેનું મેગ્યત્વ-રોગ્યપણું તે સિદ્ધિગમન ગ્યત્વ. પંજિકાકારે સુંદર વ્યાખ્યા કરી છે તેમ “ચક્ર સામાન્મ તાતિ સામગ્રી સંભવે સ્વસિદ્ધિરૂપ સાધ્ય સાથે જાશે તે ગ્ય ને તેને ભાવ તે ગ્યત્વ. અર્થાત સામગ્રી મળે જે સિદ્ધિપરિણામરૂપ આત્મદશાને પામશે-પામવા ગ્ય છે તે ભવ્ય, અને તેને ભાવ તે ભવ્યત્વ.
પરિણામિક સત્તા તણે, આવિર્ભાવ વિલાસ નિવાસ સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પને નિઃપ્રયાસરે....શ્રી શ્રેયાંસ”શ્રી દેવચંદ્રજી
આ ભવ્યત્વ તે જીવને “અનાદિ પારિણામિક ભાવ” છે. “સનાgિrfrળામાં મજ અર્થાત્ અનાદિ–આદિરહિત, પરિ–સર્વથા–સર્વાત્માથી, નામ-“પ્રહીભાવ'નૂનમન તે પરિણામ; તે જ પરિણામિક ભાવ. જલ જેમ ઢળાવવાળી જગ્યા પર નીચે પરિણમ્યા જ કરે, ઢળ્યા જ કરે, તેમ ભવ્યત્વરૂપ આ પરિણામિક ભાવ સિદ્ધિગમનાગ્યપણાની દિશામાં પરિણમ્યા જ કરે, ઢળ્યા જ કરે, એવા વલણવાળ ( Bent, Inclination ) હોય. આ પરિણામિક ભાવ જીવને સ્વભાવભૂત ભાવ જ છે.
એમ સામાન્યથી ભવ્યત્વ છે, છતાં પ્રત્યેક આત્માનું તે ભવ્યત્વ પ્રતિવિશિષ્ટ-ખાસ જાદું જુદું તથાતથા પ્રકારનું હોવાથી તે “તથાભવ્યત્વ” કહેવાય છે. એટલા માટે જ
અત્રે કહ્યું –તથા મધ્યરાઝિતિ જ વિચિત્રતત.”—તથાભવ્યત્વ તથાભવ્યત્વ વિચિત્ર એવું આ વિચિત્ર છે. અર્થાત તથાતથા પ્રકારે તેવા તેવા પ્રકારે
પ્રતિનિયત એવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ વિચિત્ર-નાના પ્રકારનું હોય છે. કયા કારણથી વિચિત્ર હોય છે? તે કે “કાલાદિ ભેદથી આત્માઓને બીજાદિ સિદ્ધિને ભાવ હોય છે, માટે વિનામનાં વિકસિદ્ધિમાવત'. અર્થાત જાદા જૂરા આત્માઓને જૂદા જૂદા કાળે, જુદા જુદા ક્ષેત્રે, જૂદા જૂદા ગુરુ આદિ દ્રવ્ય યોગે બીજાદિ ભાવની સિદ્ધિ હોય છે, ધર્મપ્રશંસાદિરૂપ ધર્મબીજની, ધર્મચિંતા-શ્રવણાદિરૂપ ધર્મઅંકુર આદિની ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં પ્રાપ્તિ હેય છે, તે જ એમ સૂચવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org