________________
તથાભવ્યત્વ વિચિત્ર કેમ? તેની કારણપરંપરાનું સૂક્ષ્મ મીમાંસન
૧૭૧
અર્થ:–“ભવ્યત્વ નામ સિદ્ધિગમન ગ્યત્વ છે, તે અનાદિ પરિણામિક ભાવ છે.
અને “તથાભ ' એવું આ વિચિત્ર છે.-કાલાદિ ભેદથી આત્માઓને બીજાદિ સિધ્ધિને ભાવ હોય છે, માટે સર્વથા યોગ્યતાના અભેદે તેને (કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિનો) અભાવ હોય, માટે તેના સહકારીઓના પણ તુલ્યપણાની પ્રાપ્તિ હેય માટે અન્યથા યોગ્યતાઅભેદનો અયોગ હોય, માટે તેના (સહકારીના) ઉપનિપાત આક્ષેપનું પણ તબિન્ધનપણું (યોગ્યતાહેતુપણું) છે, માટે. આ નિશ્ચયનયમત અતિ સુમબુદ્ધિગમ્ય છે.*
| | ઇતિ લકત્તમે ૧૦ સામગ્રીનક્સ વસતિ છેસામગ્રી સંભવે સ્વસાધ્ય સાથે યોજાશે તે યોગ્ય, તતમવ – તેને ભાવ, થર્વ—તે મેગ્યત્વ. ૩ નારિ–અનાદિ, આદિરહિત, અને તે ઘર—સભાથી, નામ:- પ્રહીભાવ, તે પરિણામ –પરિણામ–સ વ rfrfમદ–અને તે જ પરિણામિક. અના િાિળrfમો માવઃ-અનાદિ પારિમિક ભાવ-વસ્વભાવ જ. એમ સામાન્યથી ભવ્યત્વ કહી, હવે તે જ પ્રતિવિશિષ્ટ હોઈ તથાભવ્યત્વ છે એમ કહે છે –
તમmમિતિ ચં-તથા–તથા પ્રકારે, તે અનિયત (નિયત?) પ્રકારે, મધ્યત્વનું ઉક્તરૂપ ભવ્યત્વ તિ શબ્દ સ્વરૂપ ઉપદર્શનાર્થ છે, કાર અવધારણાર્થે ભિન્નક્રમવાળો છે અને તેથી કરીને જે આ તથાભવ્યત્વ છે, તે શું ? તે માટે કહ્યું–વિવિä–વિચિત્ર, નાનારૂપહેઈ, ત –આ જ ભવ્યત્વ તથાભવ્યત્વ” કહેવાય છે. ક્યા કારણથી તે માટે કહ્યું–જામિન-કાલાદિ ભેદથી, સહકારી એવા કાલ–ક્ષેત્ર-ગુરુ આદિ દ્રવ્યવૈચિત્ર્યથી, આત્મનાં આત્માઓના, જીવના, વિનાવિનિમિત–બીજાદિ સિદ્ધિના ભાવને લીધે; વીનં–બીજ ધર્મ પ્રશંસાદિ, જિ-શબ્દથી ધર્મચિંતા–શ્રવણુ આદિનું ગ્રહણ છે, તેષાં–તેઓના, સિમિયા–સિદ્ધિ ભાવ થકી, સર્વ થકી (હેવાપણા થકી). - વ્યતિરેક કહ્યો–સર્વથા વાતા –સર્વથા યોગ્યતાના અભેદે, સર્વ પ્રકારે એકાકાર યોગ્યતા સતે, તમવીત–-કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિના અભાવને લીધે કારણભેદપૂર્વક કાર્યભેદ એમ ભાવ છે. પરિણામિક હેતુરૂપ ભવ્યત્વના અભેદે પણ સહકારી ભેદ થકી કાર્યભેદ હોય, એવી આશંકાના નિરાસ અર્થે કહ્યું–
ત ળિTwfu–તેના, સહકારીઓની પણ તથતેના, ભવ્યત્વના, સદાશિor:સહકારીઓ, અતિરાય આધાયક એવા પ્રતિવિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિ, તેષાં–તેઓની,- નહિ કે કેવલ ભત્વની એમ ‘અપિ”-પણ શબ્દનો અર્થ છે શું? તે માટે કહ્યું–તાત્વિકાતે –તુલ્યવ–પ્રાપ્તિને લીધે, સદસ્ય પ્રસંગને લીધે. અત્રે પણ વ્યતિરેક કહ્યો
૩ન્યથા-અન્યથા સહકારી સદસ્યના અભાવે, તાથા –ોગ્યતાના, ભવ્યત્વના મેવાચ –અભેદ અયોગને લીધે, એકરૂ પર્વના અઘટનને લીધે આ પણ કયા કારણથી ? તે માટે કહ્યું – ત,નિપાતાપથf–તેના ઉપનિપાતના આક્ષેપના પણ; તેવાં–તેઓને, સહકારીઓને, ૩નત–ઉપનિપાત, ભવ્યત્વની સમીપ વૃત્તિ, તાલે –તેને આક્ષેપ–નિશ્ચિત સ્વકાલભવન, તજ્જ–તેના–તહિં કે કેવલ પ્રકૃત બીજાદિ સિદ્ધિભાવના એમ “અપિ –પણ શબ્દને અર્થ છે. ન્નિધનત–તનિબન્ધનપણાને લીધે, યોગ્યતા હેતુપણાને લીધે તેથી યોગ્યતાના અભેદે તેના સહકારીઓને પણ નિશ્ચિત અભેદ હેય, એમ યુગપત –એકી સાથે તેને ઉપનિપાત પ્રાપ્ત થાય છે.
નિશાનામતં—નિશ્ચયનય મત, પરમાર્થનય અભિપ્રાય, ઘત-પા છે કે, ભવ્યત્વ ચિત્ર છે; વ્યવહારનય અભિપ્રાયથી તે તુલ્ય હેય પણ ખરૂં,–તેનું (વ્યવહાર નયનું) સાદસ્ય માત્ર આશ્રયથી જ પ્રવૃત્ત પણું છે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org