SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ લલિત વિસ્તરો : (૧૦) “ટોત્તમM: પદ વ્યાખ્યાન છે” એ વચનથી–તે પણ અત્રે “લોક” શબ્દથી સામાન્યપણે સકલ ભવ્ય સત્ત્વ- “ભવ્ય સત્ત્વક જ” ભવ્ય પ્રાણીવર્ગ જ પ્રહવામાં આવ્યું છે. તેનું લાકમાં ઉત્તમ કારણ આ છે: “જ્ઞાતીયો પોત્તમgg: I’ સજાતીયમાં– પિતાના સમાન જાતિવાળામાં ઉત્કર્ષ–ઉત્કૃષ્ટપણું હોય તો જ ઉત્તમ પણની ઉપપત્તિ-ઘટમાનતા છેનહિં તે અતિપ્રસંગ છે, કારણ કે અભવ્યની અપેક્ષાએ તો સર્વ જ ભવ્યનું ઉત્તમપણું છે; અને એમ અભવ્યની અપેક્ષાએ ઉત્તમપણું કહ્યું કાંઈ આ ભગવંતને અતિશય– અસાધારણ ગુણવિશિષ્ટ પણું ઉક્ત થાય નહિં, કહેવાય નહિં. એમ આ ન્યાય પરિભાવન કરવા યોગ્ય છે. અને તેથી કરીને ભવ્ય સન્તકમાં–ભવ્ય પ્રાણીગણરૂપ લેકમાં જે ઉત્તમ છે, તે લકત્તમ. ભવ્ય લેકમાં ભગવંતનું આ ઉત્તમપણું શી રીતે છે? તે માટે કહ્યું–સકલ કલ્યાણના એક નિબન્ધનરૂપ તથાભવ્યત્વ ભાવ વડે કરીને’—સકલકલ્યાણનિબંધને “ઢ વાનિ વયેનતથી મધ્યમાન'– અર્થાત્ આ ભાગતથાભવ્યત્વભાવ વડે વંતનું તથાભવ્યત્વ--તથા પ્રકારનું ભવ્યપણું-વિશિષ્ટ યેગ્યપણું ઉત્તમપણું એવું ઉત્તમ છે કે તે ઉત્તરોત્તર સર્વ કલ્યાણપરંપરાનું એક અનન્યઅદ્વિતીય નિબન્ધન––સાનુબંધ કારણ થઈ પડે છે. આવા ઉત્તમ તથાભવ્યત્વ ભાવ વડે કરીને આ ભગવંતે સર્વ ભવ્યલેકમાં ઉત્તમ છે, એટલે જ તેઓને અત્રે “કામ” એ યથાર્થ વિશેષ પદ અપ્યું છે. પરિણામિક કારજ તણે, કર્તા ગુણકારણે નાથ રે; અકિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે. શ્રી શ્રેયાંસ.” _શ્રી દેવચંદ્રજી. તથા ભવ્યત્વ વિચિત્ર કેમ છે? તેની કારણુપરંપરાનું સૂક્ષ્મ મીમાંસન કરે છે– भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, अनादिपारिंणामिको भावः । तथा भव्यत्वमिति च विचित्रमेतत. कालादिभेदेनात्मनां बीजादिसिद्विभावात सर्वथा योग्यताऽभेटे तवभावात तत्सहकारिणामपि तुल्यत्वप्राप्तेः अन्यथा योग्यताभेदायोगात, तदुपनिपाताक्षेपस्यापि तन्निबन्धनत्वात् । निश्चयनयमतमेतदतिसूक्ष्मबुद्धिगम्यम् ॥८४ ! સુરત સ્ટોત્તમr || ૨૦ || અથર્વ ઈત્યાદિમાં. મfacથતિ વિવતિપાળ ત મળ્યા–વિવક્ષિત પર્યાયથી થશે તે ભવ્ય, તમા–તેનો ભાવ તે ભવ્યત્વ, નામ-એ સંજ્ઞા અર્થમાં છે, તેથી “ભવ્યત્વ' નામક વપર્યાય છે. તિત્તિ-સિદ્ધ થાય છે, નિષ્કિતાર્થ થાય છે, નીવ-જી, અસ્થમિતિ સિદ્ધિ –આમ તે સિદ્ધિ, તે સકલકર્મક્ષયલક્ષણ જીવની અવસ્થા જ છે, તત્ર ત્યાં, અમનં–ગમન, તમાવપરિણમન લક્ષણ ગમન તે ઉત્તરામ–સિદ્ધગમન, તસ્ય–તેનું, ચાવં–યોગ્યત્વ. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy