SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ લલિત વિસ્તરા : (૩૧) “સૉંગ્સ: સર્વમ્ય:' પદ વ્યાખ્યાન મુક્તને અમૂર્ત પણાને લીધે વિધ્યાકારતાઅોગે તત્વથી જ્ઞાનાભાવ છે, એટલે સવાપણું ઘટતું નથી, એ ત્રીજી શંકાનું સમાધાન કરતાં વિષયગ્રહણ પરિણામનું આકારપણું ને તેનું અમૂર્તમાં પણ અવિરોધપણું પ્રદર્શિત કરે છે– ६अपर आह-मुक्तात्मनोऽमृत त्वात् ज्ञानस्यापि तद्धर्मत्वेन तत्त्वात विषयाारताऽयोगतस्तत्त्वतो ज्ञानाभावः. निस्तरङमहोदधिकल्पो ह्यसौ तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय इति तदभावात्तदभावः, एवं सर्वज्ञत्वानुपपत्तिरेवेति । पतदप्यसत्, विषयग्रहणपरिणामस्याकारत्वात्, तस्य चामूर्तेऽप्यविरोधात, अनेकविषयस्यापि चास्य सम्भवात, चित्रास्तरणादौ तथोपलब्धेरिति ।१८८ અર્થ:–અપર (શંકા) કહે છે—મુક્તાત્માના અમૂર્ત પણાને લીધે, જ્ઞાનના પણ તદ્ધ પણ કરીને તત્વથી વિષયકારતાના અયોગને લીધે તત્વથી જ્ઞાન અભાવ છે. તે ખરેખર ! નિસ્તરંગ મહોદધિ સમે છે, અને તેના તરંગ તુલ્ય વૃત્તિઓ મહદ આદિ પવન ગ થકી છે, એટલે તઅભાવથી તઅભાવે છે. એમ સર્વાપણાની અનુપત્તિ જ (અઘટમાનતા જ) છે. (સમાધાન)–એ પણ અસત છે,–વિષયગ્રહણપરિણામના આકારપણાને લીધે, અને તેના અમૂર્તમાં પણ અવિરેધને લીધે, અનેક વિષયવાળા આના (આકારના) પણ સંભવને લીધે, ચિવ-આસ્તરણ આદિમાં તથા પ્રકારે ઉપલબ્ધિને લીધે ૧૦૮ વિવેચન શુદ્ધ રમણ આનંદતા રે, ધ્રુવ નિઃસંગ સ્વભાવ...રે દયાળરાય! સલ પ્રદેશ અમૂર્તતા રે, ધ્યાતા સિદ્ધ ઉપાય...રે દયાળરાય! શ્રી યુગમધર વિનવું રે, વિનતડી અવધાર-૨ દયાળરાય !”—શ્રી દેવચંદ્રજી. અત્રે વળી બીજી શંકાનું સમાધાન કર્યું છે. કોઈ બીજે શંકા કરે છે– મુક્તાત્માના અમૂર્ત પણાને લીધે, જ્ઞાનના પણ તદ્ધર્મપણાએ કરીને તત્વથી વિષયાકાતાના અને સિવા-મv ઈત્યાદિ. ૩૪r-–સાંખ્ય, –કહે છે, પ્રેરે છે, કુરમ –મુક્તાત્માના, ક્ષીણકર્મન, વાતઅમૂર્ત પણાને લીધે, રૂપાદિરહિતપણાને લીધે, શું? તે માટે કહ્યું–જ્ઞાનથf– જ્ઞાનના પણ, નહિં કે કેવલ મુક્તાત્માના તરવૈન–તધર્મવથી, મુક્તામધર્મવથી, તવાતઅમૂર્તવ થકી. તેથી શું? તે માટે કહ્યું–વિષાવારતા'થાતા-વિષચર્ચ વ–વિષયના-- ગોચરના જેવો, માથા–આકાર, સ્વભાવ, સહ્ય તત્તથા–જે છે તે તથા, તમારતા -- તભાવ તે તત્તા, તા–તેના, અવત:–અગને લીધે, અઘટનને લીધે, તરત –તત્ત્વથી, નિરુક્ત વૃત્તિથી –“ જ્ઞાન” જેના વડે કરીને જાણવામાં આવે છે એમ કરણસાધનરૂપ જ્ઞાનમાર:જ્ઞાનનો અભાવ જ છે. તે જ ભાવે છે– નિત્તરદાયિપ ઢી–તે મુક્તાત્મા નિસ્તરગ મહોદધિ સમે છે, તત્તરાચ% મંદાપિવનવતર વૃત્તા–બુદ્ધિ-અહંકાર આદિ પ્રકૃતિવિકારરૂપ પવનના સંબંધ થકી, વૃત્તા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy