SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તને વિષયાકારાતઅગે શાનઅભાવ, એવી શંકાનું સમાધાન ૩૬૧ લાભ મુક્તને લીધે, તત્વથી જ્ઞાનઅભાવ છે. અર્થાત્ સાંખ્ય મતવાદી કહે છે– ક્ષીણકર્મ મુક્તાત્માનું અમૂર્તપણું છે, રૂપાદરહિતપણું–નિરાકારવિષયકારતા અગે પણું છેઅને જ્ઞાન પણ તેને ધર્મ છે, એટલે તે જ્ઞાનનું પણ જ્ઞાન અભાવ, અમૂર્ત પણું–નિરાકારપણું છે. આમ જ્ઞાન અમૂર્ત-નિરાકાર છે, એવી શંકા તેથી તેની વિષયકારતાને અસંભવ છે, એટલે તે જ્ઞાન તત્ત્વથી જેના વડે જણાય તે જ્ઞાન” એ વ્યુત્પત્તિ અર્થથી જ્ઞાન અભાવ છે. ખરેખર! તેમ જ “feતામણિ ઘણો ઈ. “તે નિસ્તરંગ મહોદધિ સમે છે, અને તેના તરંગ તુલ્ય વૃત્તિઓ મહદ્ આદિ પવનવેગ થકી છે. એટલે તઅભાવથી તદ્અભાવ છે.” અર્થાત્ તે મુક્તાત્મા તે જેમાં કઈ પણ તરંગ નિસ્તરંગ મહેદધિ ઊઠતે નથી એવા નિસ્તરંગ મહેદષિ-મહાસાગર સમે છે, અને સમો મુક્ત તેના તરંગ તુલ્ય વૃત્તિઓ-વિષયજ્ઞાનાદિક પ્રવૃત્તિઓ તે તે બુદ્ધિ અહંકાર આદિ પ્રકૃતિવિકારરૂપ પવનના વેગથકી ઊઠે છે, પણ અત્રે મુક્તિમાં તે તે મહદ્ આદિ પવનને અભાવ છે, એટલે તે વિષયજ્ઞાનાદિક વૃત્તિઓ ઊઠવાને અભાવ છે. આમ જ્ઞાન અમૂર્ત-નિરાકાર છે ને તેમાં વિષયાકારરૂપ વૃત્તિને અસંભવ છે, એટલે સર્વજ્ઞપણું ઘટતું નથી, અને નિરાકાર વિજ્ઞાન વડે ગ્રહણ જો માનશે, તે આ આ અમુક વિષય એમ વિષથને પ્રતિનિયમ ઘટશે નહિં. આ સાંખ્યવાદીની શંકાનું સમાધાન કર્યું –uતચત, વિષચકgrfમાકરવાત ' ઈ. “એ પણ અસત્ છે–વિષયગ્રહણપરિણામના આકારપણને લીધે, અને વૃત્તિઓ, વિષયજ્ઞાનાદિક પ્રવૃત્તિઓ ટુતિ–એમ, તમાથાત–તેના અભાવથી, મહત આદિ પવનવેગના અભાવથી, તમાવઃ -તરંગ તુલ્ય વૃત્તિઓનો અભાવ. તેથી શું? તે માટે કહ્યું - U-એમ, વૃત્તિ અભાવથી, સર્વજ્ઞત્યાનuપત્તિવ-મુક્તિ અવસ્થામાં સર્વજ્ઞત્વની અનુપત્તિ જ છે,-નિરાકાર વિજ્ઞાન વડે ગ્રહણના અભ્યપગમે વિષય પ્રતિનિયમના અઘટનને લીધે. –એ પરવક્તવ્યતાના સમાપ્તિ અર્થમાં છે. તf--એ પણ-સંખ્યા , અર7–અસત, અસુંદર છે. કયા કારણથી? તે માટે કહ્યું – વિપથગ્રહ પરિમશ-વિષયગ્રાહકપણે જીવપરિણતિના જ, કરાતુ-આકારણને લીધે, ત -અને તેના, ઉત્તરૂપ આકારના, સમૂf–અમૂર્તમાં પણ, મુક્તાત્મામાં પણ, નહિં કે કેવલ મૂર્તમાં એમ “અપિ” પણ અર્થ છે, વિરોધાતુ-અવિરોધને લીધે, કેઈથી પણ અબાષમાનપણાને લીધે. અભ્યશ્ચય કહ્યો– ૩ને વિચરચાર–યુગપત અનેક વિષયને આત્રીને પ્રવૃત્તના પણ, પુનઃ એક વિષયવાળાનું તે પૂછવું જ શું? અશ્વ–આના, ઉક્તરૂપ આકારના, તન્મવાત–સંભવને લીધે, ઘટનને લીધે. એ પણ કયા કારણથી? તે માટે કહ્યું–જિત્રાલ –વિશે–પ્રતીત એવા ચિત્રમાં સત્ત-આસ્તરણમાં, વર્ણકંબલમાં, આદિઆદિ શબ્દથી અન્ય બહુવર્ણવાળા વિષયનું ગ્રહણ છે, તેથી – યુગપત બહુ વિષયઆકારની ઉપલબ્ધિને લીધે,–સ્વસંવેદન વડે જ. ને તાત ને એ તને લાગે છે પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy