________________
લોકના ઉદ્યોતકર, ધર્મતીર્થકર, જિ. અહતિ, એ પદોને અર્થ
(૧) અને જોક્સ sxx?’ –ોજા ઉતારાનું લેકના ઉદ્યોતકર એ જે પદ કહ્યું, તે વિજ્ઞાન અદ્વૈતવાદીનું નિરાકરણ કરવા માટે મૂકયું છે. વિજ્ઞાનઅદ્વૈત
વાદીના મતે આ બધુંય વિજ્ઞાન માત્ર જ છે, વિજ્ઞાન શિવાય લકના ઉદ્યોતકર બીજું કોઈ નથી, તેનું નિરાકરણ અહીં લેકના ઉદ્યોતકર એમ ભેદ
પ્રદર્શક પદ મૂકી ઉદ્યોત્ય-ઉદ્યોતકને ભેદ દર્શાવી કર્યું છે. લેક ઉદ્યોત્ય-ઉદ્યોત કરવા ગ્ય છે, અને ભગવાન ઉદ્યોતક-ઉદ્યોત કરનાર છે. ભગવાન વિશ્વને પ્રકાશે છે છતાં વિશ્વરૂપ નથી બની જતા; ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, પણ તેથી તે કાંઈ ભૂમિરૂપ બની જતું નથી તેમ. કારણ કે આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યાં છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ
સ્ના–ચંદ્રિકા વિસ્તારે છે; પણ ચાંદનીથી ભૂમિઆદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનસ્નાથી » વિશ્વને પ્રકાશમાં છતાં કાંઈ વિશ્વરૂપ બની જતું નથી. અર્થાત્ જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ ય કદી તેનું થતું નથી, આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે; જ્ઞાનસ્વભાવી જ્ઞાયક આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ યને જાણે છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ કહેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચિતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. ”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૬૦ લેકાય છે–પ્રમાણથી દેખાય છે તે લેક–પંચાસ્તિકાયાત્મક લેક, તેના ઉદ્યોતકર, કલાકથી વા તપૂર્વક વચનદીપથી સર્વકના પ્રકાશકરણશીલ' અર્થાત્ કેવલજ્ઞાનરૂપ આલોકથી-વિશ્વપ્રકાશક મહાપ્રકાશથી અથવા કેવલજ્ઞાનપૂર્વક તેમણે પ્રકાશેલા આગમવચનરૂપ દીપથી સર્વલેકને પ્રકાશ કરવાનું જેઓનું શીલ-સ્વભાવ છે, તે લેાકઉદ્યોતકર.
“ કલેક પ્રકાશક નાણી, ભવિજન તારણ જેહની વાણી; પરમાનંદ તણે નીશાણી, તસુ ભગતે મુજ મતિ ઠહરાણું...
કુસુમાંજલિ મેલે નેમિ જિjદા.”–શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા (૨) ધર્મતીર્થકર—દુર્ગતિમાં પડતા આત્માને ધારે છે તે ધર્મ. આ અંગે કહ્યું છે કે “દુર્ગતિમાં સરી પડતા ને તેમાંથી ધારી રાખે અને એએને શુભ *“શgવશ્વમવનrf સ્વભાવથ -
मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूप स्नपयति भुवं नव तस्यास्ति भूमि
જ્ઞનું ચં વરાતિ સત્તા સ્થાતિ ના ”– શ્રી સમયસાર કળશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org