SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ લલિત વિતરા : લોગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ तथा --तीर्यतेऽनेनेति तीर्थ, धर्म एव धर्म्मप्रधानं वा तीर्थ धम्मतीर्थ, तस्करणशीला धर्मतीर्थकरास्तान् । तथा -- रागादि जेतारी जिनास्तान् । तथाऽशोकाद्यष्टप्रातिहार्यादिरूपां पूजामईन्तीत्य हन्तस्तानईतः । कीर्त्तयिष्यामि -- इति स्वनामभिः स्तोध्ये इत्यर्थः । चतुर्विंशतिमिति सङ्ख्या, अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थ इति । केवलज्ञानमेषां विद्यते इति केवलिनस्तान् केवलिनः ॥ ૨૭૨ રઅ:—આની વ્યાખ્યા— હોચ ઉપોતજાનૂ—લાકના દ્યોતકરાને એમ અત્રે વિજ્ઞાનઅદ્વૈતના ચુદાસથી (નિરાસથી ઉદ્યોત્ય-ઉદ્યોતકના ભેદસંદર્શનાર્થે ભેથી ઉપન્યાસ છે. સોયતે કૃતિ હો:લાકાય છે તે લેાક હોયતે-પ્રમાળે, દશ્યતે—લેાકાય છે એટલે પ્રમાણથી દેખાય છે એમ ભાવ છે. અને આ અહીં તેા પંચાસ્તિકાયાત્મક ગ્રહાય છે. તે લેાકના શું? ઉદ્યોતકરણશીલ તે ચોતરો: ઉદ્યોતકરો, તેઓને, કેવલાલાકથી વાતપૂર્વક વચનદીપથી સલાકના પ્રકાશકરણશીલાને એમ અર્થ છે, તથા—વુ તૌ પ્રતન્તમાત્માને ધાવતીતિ ધર્મ:—દુર્ગતિમાં પડતા આત્માને ધારે છે તે ધર્મ. કહ્યુ` છે કે—“ દુર્ગાતિમાં પ્રદ્યુત વાને તેમાંથી ધારી રાખે છે, અને એઆને શુભ સ્થાનમાં ધારે છે, તેથી કરીને ધર્મ” એમ કહ્યો છે. તથા-સીયસેડનેન વૃત્તિ તીર્થ-આના વડે તરાય છે તે તી. ધર્મ જ વા ધર્મપ્રધાન તી તે ધર્માંતી; તેના કરણશીલ તે ધર્મતીર્થજા:—ધ તીર્થંકર., તેઓને તથા-વિજ્ઞતારો fHT:નાગાદિના જેતા તે જિના, તેઓને, તથા-ગોળાયરપ્રાપ્તિદાયવિહાં પૂનામર્દન્તીત્યર્દન્ત:-અશાકાઢિ અષ્ટ પ્રાતિહા આદિરૂપ પૂજાને અહે છે. તે મર્દન્ત:-અહુન્તા, તે અહુન્તાને. ીત્તવિયામિ—કીન કરીશ, સ્વનામેાથી તવીશ એમ અર્થ છે. વસ્તુવિ જ્ઞતિમ્ - ચતુવિંશતિ, ચાવીશ એમ સંખ્યા. પિ-પણ શબ્દ ભાવથી તદ્દન્યના (તેનાથી અન્યના) સમુચ્ચય અર્થે છે. કેવલજ્ઞાન અને વિદ્યમાન છે તે હિન:-કેવલીએ, તે કેલિએને ૨૭૯ વિવેચન “ ચાવીશે જિનગુણ ગાઈ એ, ધ્યાઈ એ તત્ત્વસ્વરૂપેાજી; પરમાન ક્ર પદ પાઈ એ, અક્ષય જ્ઞાન અનૂપેાજી. ” શ્રી દેવચંદ્રજી. અત્રે આચાર્યજીએ આ ગાથાનું પદેપદ વિવરી બતાવી તેના અર્થ પરિસ્કુટ કર્યાં છે. તેના ભાવા આ પ્રકારે— ન્નિના—માવતસ્તત્ત્મ્યસમુચાર્થ:—માવત:-ભાવથી,નામ–સ્થાપના—દ્રવ્ય અહ ના પરિહારથી, વા શુભ અવ્યવસાય થકી, તત્ત્વેષાં ઋષભાદિ ચતુર્વિશતિથી વ્યતિરિક્ત અરવત-મહાવિદેહમાં જન્મેલા અહતાના સંગ્રહાય. તેથી કહ્યું છે—અવિસાદના પુળ વયમહાવિવેદે ચ' અપિ− શબ્દના ગ્રહણુથી પુન; ઐરવત અને મહાવિદેહમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy