________________
અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના...શ્રી સુપાસ. પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના. પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન લલના શ્રી સુપાસ. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના. અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના શ્રી સુપાસ.”
–શ્રી આનંદઘનજી કર્મ જીત્યાથી જિન છે જિગુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ શંકર સહુનું શું કરવાથી, હરિ પુરુષોત્તમ અઘ હરવાથી જય જિન દેવા! સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝયાથી રામ તમે છે આતમરામી, સ્વામ તમે છો ચેતનસ્વામી...જય.
-પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત)
૬. અહંતુ ચૈત્ય: જિનપ્રતિમાપ્રતિષ્ઠા "जह सिद्धाण पतिठ्ठा तिलोगचूडामणिम्मि सिद्धपदे। ।
આરંવાર તદ રોડ મા ગુતિકૃત્તિ –શ્રી હરિભદ્રસૂરિ (પંચાશક, ૮-૩૪) જય સહજ સ્વરૂપી શુદ્ધચેતન્યમૂર્સિ! શ્રીમદ ભગવદીંત ચિત્ય તે શાતમૂર્સિ! કરતું ચિતસમાધિ અર્પતુ આત્મશાંતિ, હરતું ભqઉપાધિ કાપ મોહબ્રતિ
સ્વરચિત (આ ગ્રંથનું મંગલાચરણ) આમ જેનામાં સદેવપણના સકલ અવિકલ ગુણલક્ષણ વિદ્યમાન છે એવા શુદ્ધ ચિતન્યમૂત્તિ ભાવચેત્ય અહંત ભગવત્ જેમ પરમ વંધ, પરમ પૂજ્ય, પરમ ઉપાસ્ય,
પરમ આરાધ્ય, પરમ સેવ્ય છે, તેમ તે અહંત ભગવંતનું સતત જિન પડિયા સ્મરણ કરાવનાર, તે ભગવાનના પરમશાંતરસનિમગ્ન સવરૂપનું જિન સારખી” પ્રતિબિંબ પાડનાર “જિનબિંબ”-જિનપ્રતિમારૂપ દ્રવ્યત્ય પણ
પરમ ઉપકારી નિમિત્ત સાધન જાણી મુમુક્ષુએ પરમ ભક્તિથી વંદના યેગ્ય, પૂજવા ગ્ય, ઉપાસવા યોગ્ય, આરાધવા ગ્ય, સેવવા યોગ્ય છે. આ ગ્રંથમાં ‘ચિત્યને અર્થ,–“ચિત્ત” અંતઃકરણ તેને ભાવ વા કર્મ તેને “ચ” પ્રત્યય લાગવાથી “ચત્ય”—એમ વ્યુત્પત્તિ અર્થ પરથી પ્રશસ્ત સમાધિચિત્તના ઉત્પાદકપણાને લીધે–ફાસ્તરનrfજિલ્લાવારવાન–અહત “પ્રતિમા–એમ સ્પષ્ટ કહ્યો છે. પ્રતિ = સામું,
મા = માપવું એટલે જેવું વિતરાગ જિન ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ સામું માપ કરી શકાય એવું જિનસ્વરૂપવીતરાગસ્વરૂપ પ્રતિમાપિત કરે તે “જિનપ્રતિમા છે, તે જિના ભગવાનના પ્રગટ મૂત્ત થયેલા વીતરાગ ભાવને જે મૂર્તિમાન કરે તે “જિનમત્તિ' છે. જે પ્રશાંત દ્રવ્યત્યના-જિનપ્રતિમાના-વીતરાગમૂર્તિના દર્શનથી તે પરમ શાંતરસનિમગ્ન ભાવયનું-શુદ્ધ ચિતન્યમૂર્તિ ભાવજિનનું સદા સ્મરણ થવાનું-ચિંતવન થવાનું ધ્યાન થવાનું ઉત્તમ નિમિત્ત થાય, તે ભગવાનના કાયમી અખંડ સ્મારકરૂપ જિનપ્રતિમા જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org