________________
તત્વધર્મરૂપ ભાવનમસ્કારની પરમ દુર્લભતા
આને ભાવનકાર શા માટે કહ્યો? “તત્ત્વપત્થાત – તત્ત્વધર્મપણાને લીધે. અર્થાત આ ભાવનમસ્કાર છે તે તત્વધર્મરૂપ–પરમાર્થધર્મરૂપ છે, આત્મામાં તથા પ્રકારને સમ્યગદર્શનાદિ
ભાવધર્મ–તત્ત્વધર્મા–પરમાર્થધર્મ પ્રગટવારૂપ છે. આ પરમાત્મા પ્રભુનું તત્ત્વધર્મરૂપ જેવું જિનસ્વરૂપ છે તેવું જ મહારા આત્માનું નિજ સ્વરૂપ છે, એમ ભાવનમસ્કાર આમ ભાવી મહાસું નિજસ્વરૂપ આ જિનસ્વરૂપથી અભેદ ભાવને પામો! બીજાધાનથી સાથે મને પણ આ પ્રગટ જિનસ્વરૂપ પ્રાપ્ત થાઓ ! ઈત્યાદિ પ્રકારે
રુચિરૂ૫–ભક્તિરૂપ ભાવથી–આત્મભાવથી નમસ્કાર કરે તે ભાવનમસ્કાર છે, અને આ આ રુચિરૂપ ભાવ જ્યાં પ્રગટે છે, ત્યાં સમ્યગ્દર્શનાદિ આત્મભાવનું પ્રગટપણું હોય છે. અને આ ભાવનમસ્કાર “લ્ય વાધાનસT:’–આમ “નમસ્કાર હો અહં તેને” એવા પ્રકારે પ્રાર્થના વડે બીજાધાનથી સાધ્ય હોય છે, અર્થાત્ એવા પ્રાર્થનારૂપ નમન પ્રકારથી આત્મામાં ધર્મબીજનું આધારેપણ હોય છે. એટલે તે બીજાધાન વડે કરીને આ ભાવનમસ્કાર સધાય છે.
ધર્મબીજમાંથી અંકુરાદિ યાવત ફલસિદ્ધિ વર્ણવતું સુભાષિત લેપચક અવતારે છે–
उक्तं च" विधिनोप्ताद्यथा बीजादकराादयःक्रमात् । फलसिद्धिस्तथा धर्मबीजादपि विदुर्बुधाः ॥१॥ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यदुरादि स्यात्फलसिद्धिस्तु निर्वृतिः ॥२॥ चिन्ता सत्श्रुत्यनुष्ठान, देवमानुषसम्पदः। क्रमेणाकुरसत्काण्डनालपुष्पसमा मताः ।।३।। (કાવ્યાનુવાદ) “વિધિથી વાવેલ બીજથી, અંકુરાદિ ક્રમે જેમ;
લિસિદ્ધિ ધર્મબીજથી, જાણે છે બુધ તેમ. ૧ ધર્મબીજવાવણી ધર્મગત, સતપ્રશંસાદિ જાણ . તચિન્તાદિ અંકુરાદિ ને, ફલસિદ્ધિ નિર્વાણ. ૨ ચિંતા સતકૃતિ અનુષ્ઠાન ને, દેવ મનુષ્ય સંપત્ત,
ક્રમે અંકુર સતકાંડ ને, નાલ ફુલ સમ સંમત્ત. ૩ vf –વા ઈત્યાદિ પ્લેક. વપન્ન-નિક્ષેપણ, ધર્મક્ય-શ્રુતચારિત્રરૂપ ધર્મનું, વા– ફલનિષ્પત્તિહેતુ ધર્મબીજ, તેનું–આત્મક્ષેત્રમાં એમ સમજવા ગ્ય છે. તે શું ? તે કેન્સરનાં વિ– સતપ્રશંસાદિ, સત-સંશુદ્ધ અને તે આવા લક્ષણવાળું છે –
"उपादेयधियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ।।" અર્થાત–અત્યંતપણે ઉપાદેયબુદ્ધિ વડે કરીને, સંજ્ઞાના વિષ્ઠભન-નિરોધ સહિત, અને કલાભિસંધિથી રહિત એવું આ સંશુદ્ધ હોય છે.
કારિ–વર્ણવાદ, કુશલ ચિત્ત-ઉચિત કૃત્ય કરણ લક્ષણ, તરં–તગત, ધર્મગત, તજતાલિ–તેની–ધમની ચિંતા–અભિલાષ, આદિ શબદથી સત શ્રતિ આદિ કહેવામાં આવશે તે.માલિ– અંકુર, સત્કાંડ આદિ કહેવામાં આવશે તે જ. 7 નિતિ –અને ફલસિદ્ધિ તે નિવૃત્તિ (નિર્વાણ –મેક્ષ) છે, એ પ્રતીતાર્થ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org