SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ લલિત વિસ્તરા : પુષ્કરવરકીપાદ્ધ સૂત્ર આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિરાસ કર્યો, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે– "पतेन सर्वथा अपौरुषेयषचन निरास:। ययोक्तं--"असम्भव्यपौरुषेयं"। वान्ध्येयखरविषाणतुल्यं अपुरुषकृतं वचनं विदुषामनुपन्यसनीयं विद्वत्समवाये, स्वरूपनिराकरणात् । तथाहि-उक्तिर्वचनम् उच्यत इति चेति पुरुषक्रियानुगत रूपमस्य, एतक्रियाऽभावे कथं तद्भवितुमर्हति ।३०३ અર્થ:–આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિરાસ કર્યો. જેમ કહ્યું છે કે “અપૌરુષેય અસંભવિ” છે. વાધેય (વંધ્યાપુત્ર) ને ખવિષાણ તુલ્ય એવું અપષકૃત વચન વિદ્વાનેએ વિદ્વતસમવાયમાં ઉપન્યાસ કરવા એગ્ય નથી–સ્વરૂપનિરાકરણને લીધે. તે આ પ્રકારે–ર્થિવ ફતે ત ર ઉકિત તે વચન અને ઉચરાય છે (તે વચન) એમ પુરુ ક્રિયાઅનુગત આનું રૂપ છે, આ ક્રિયાના અભાવે તે કેમ હોવું યોગ્ય છે?૩૩ વિવેચન “ धर्माधमौ विना नाङ्गं विनाङ्गेन मुखं कुतः । મુerfકના ન વધે તછાતા: ઘરે થમ્ ? ” શ્રી હેમચંદ્રાચાર્યજી. અને “આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિકાસ કર્યો છે, આ-ધર્મના આદિક૨૫ણું ઉપરથી સર્વથા અર્થરૂપ જ્ઞાનરૂપ વા શબ્દરૂપ એમ વચનના સર્વ પ્રકાશનપ્રકારથી અપૌરુષેય વચનનું નિરાકરણ કર્યું, અર્થાત્ વચન પુરુષપ્રયત્નજન્ય નથી, પુરુષકૃત નથી એ માન્યતાનું નિરસન કર્યું. આનું સમર્થન કરતું ધર્મસાર પ્રકરણનું વચન અત્ર ટાંકયું છે–“અરવિ પૌથ” “અપૌરુષેય અસંભવિ” છે, અપુરુષકૃત વચન સંભવતું નથી. આનું જ વિવરણ કરતાં લલિતવિસ્તરાકાર આચાર્યજી દે છે – વાસણાfજવાળતુ અપુષકૃતવરના” ઈ. “વાગ્યેય (વંધ્યાપુત્ર) ને ખરવિષાણુ તુલ્ય એવું રિવા–પર્તન ઇત્યાદિ. સ્વૈન-આ વડે, ધર્માદિકરત્વના જ્ઞાપન વડે, તથા–અર્થ-જ્ઞાનશબ્દરૂપ પ્રકાશનપ્રકારના કાર્યેથી, સાવનનિરાર–પુરુષકૃત વચન નથી એમ એનો નિરાસ કરવામાં આવ્યો છે એમ સમજાય છે. વચનાન્તરથી પણ આને સમર્થિત કરવા કહ્યું –જો – જેમ કહ્યું છે,–ધર્મસાર પ્રકરણમાં વચન-પરીક્ષામાં, સમવિ–નથી સંભાતું એમ અર્થ છે, મ –અપુષકૃત, વચન એમ પ્રકમથી સમજાય છે. એ જ વૃત્તિકાર વ્યાખ્યા કરે છે– વચ્ચે વિષાણતુષ-અસત એમ અર્થ છે, કgષતં વર–અપુરુષક્ત વચન. તેથી શું? તે માટે કહ્યું—વિદુષ–સુધીઓને, અનુપચરી –પક્ષતાથી અવ્યવહરણીય છે, વિદ૪મા-સભ્ય પરિષદમાં. કયા કારણથી? તે માટે કહ્યું-થાનિત -સ્વરૂપનિરાકરણને લીધે. અપૌરુષેયત્વ સાધ્યના ધમિસ્વરૂપે વચનપણે પ્રતિષેધને લીધે. આની જ ભાવના કહી. તથા ઈત્યાદિથી, ફાર્થ ત-વિકુમતિ એ પર્યતથી. અને આ સુગમ છે. પ્રયોગ જે ઉપન્યસ્ત કરાતાં સ્વવચનથી પણ બાધિત થાય છે, તે વિદ્વાને વિદ્વતસભામાં ઉપન્યસનીય નથી. જેમ-હારી માતા વધ્યા છે, હારે પિતા કુમારબાચારી છે. અને તથા પ્રકારનું અપૌરુષેય વચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy