________________
અઢી દ્વીપમાં ધર્માદિકને નમસ્કાર:પ્રદીપ સ્થાનીય આગામ સ્તુત્ય
૫૪૩
વર્જનમ'કીર્તનને ગ્ય છે એટલે જ કહ્યું-“પુષ્કરદ્વીપાર્ધમાં” ઈ. આ સૂત્ર.
અત્રે વધારે મોટું ક્ષેત્ર તેના પ્રધાનપણથી પશ્ચાનુપૂવીથી–ઉલટા ક્રમે પુષ્કરવરદ્વિીપાર્ધ, ધાતકિખંડ ને જંબુદ્વીપ એમ મૂકેલ છે. આ અઢી દ્વીપને વિષે ભરત, ઐરાવત, વિદેહ એ ક્ષેત્રમાં જે ધર્મના આદિકરે છે તેઓને હું નમસ્કાર કરું છું. કૃતધર્મ અને ચારિત્રધર્મ એ બે પ્રકારના ધર્મમાં અત્રે શ્રતધર્મ વિવક્ષિત છે; તેના આદિમાં કરણશીલ -કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે. શેષ સુગમ છે.
શ્રતજ્ઞાનની સ્તુતિ કરવાને ઉપક્રમ છે, તે અને તીર્થકરોની સ્તુતિને પ્રસંગ શો? એ શંકાને ઉત્તર આપે છે–
३आह--श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता कोऽवसरस्तीर्थ कृतां ? येनोच्यते धर्मादिकरान्नमस्यामीति।
उच्यते -श्रतज्ञानस्य तत्प्रभवत्वातू, अन्यथा तदयोगातू, पितृभूतत्वेनावसर एषामिति ।३०२
અર્થ : અંક–શ્રતજ્ઞા ની સ્તુતિ પ્રસ્તુત છે, તીર્થકૃતિનો અવસર છે? જેથી કહેવામાં આવે છે “ધર્માદિકરાને નમસ્કાર કરું છું” એમ
(સમાધાન ) કહેવામાં આવે છે–શ્રતાનના તતપ્રભવ ણાને (તેઓ થકી જન્મપણાને) લીધે, અન્યથા તેને અગ છે માટે. પિતૃભૂતપણાએ કરીને એને
અવસર છે. ૩૦
વિવેચન જય જિનવાણી ! જય ગુણ ખાણી
વીર પિતાની વિનીત દુહિતા!
ભવ ભય ભીરુ ભૂત સુહિતા!–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) અત્રે શંકા થવી સંભવે છે કે અત્રે “શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે', તીર્થકરોની સ્તુતિને અવસર-પ્રસંગ ક્યાંથી? તે પછી ધર્માદિકને નમસ્કાર કરું છું એમ કેમ કહ્યું?
એનું સમાધાન–“શ્રુતજ્ઞાનના તત્પ્રભાવપણાને લીધે’–છુતજ્ઞાનસ્થ તમવાત' –અર્થાત્ શ્રુતજ્ઞાન છે તે તીર્થકર થકી પ્રભવ-જન્મ પામ્યું છે, અન્યથા તેને અગ છે માટે,” નહિં તે તે શ્રુતજ્ઞાનને જોગ જ ન બને માટે, “પિતૃભૂતપણાએ કરીને એને અવસર છે”, “પિતૃતર કવર: ઉષા ' તીર્થકરો એ શ્રુતજ્ઞાનના જનક પિતા છે, એટલા માટે એ તીર્થકરોની સ્તુતિને અત્ર પ્રસંગ પ્રસ્તુત જ છે.
“અહોતે સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમ કૃપાળુ સગુરુ દેવ ! તમે આ વિશ્વમાં સર્વકાળ જ્યવંત વન્ત ! જયવંત વૉ !”
–શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org