________________
પંચમ અધિકાર ઉપયોગસંપર્ની જ હેતુસંપદ્
૧૫. અભયદ ‘મયેભ્યઃ પદ વ્યાખ્યાન
ભગવતે જ તેવા તેવા પ્રકારે સર્વકલ્યાણહેતુઓ છે, એ પ્રદર્શિત કરવા અભયાદિ સુત્રપંચકને ઉપન્યાસ–
'साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्वहुमानादेव विशिष्टकर्मक्षयोपशमभावाद् अभयादिधर्मसिद्धिस्तव्यतिरेकेण नैःश्रेयसधासम्भवाद भगवन्त एव तथा तथा सत्त्वकल्याणहेतव इति प्रतिपादयन्नाह
‘સમથયા” इत्यादि सूत्रपञ्चकम् ॥१०५ પશિT –ન્મનિટુ ઈત્યાદિ. મવનિ –સંસારેગ. જેમકે
“વાથ: નિહિતાય: પમાપવામ્ |
સમriામા: નામા, નવમુત્પાદ્રિ મામ્ ! ” (અથત) કાય સંનિહિત અપાયવાળી છે, સંપદ આપદાઓનું પદ છે, સમાગમ અપગમ સહિત છે, ઉત્પત્તિમંત સર્વ ભંગુર (નાશવંત) છે, એમ ચિન્તાલક્ષણ ભવનિર્વેદ, ર ાા ાા –તે જ હાર, ઉપાય, સૈજ–તે વડે, ભગવંત તથા તથા સર્વકલ્યાણહેતુઓ છે એમ ઉત્તર–આગળ સાથે સંબંધ છે. કેવી રીતે ? તે માટે કહ્યું
અર્થત–અર્થથી, તત્તવૃત્તિથી, મનાદ્રમાનાર–ભગવબહુમાન થકી જ, અર્હત્પક્ષપાત થકી જ–ભવનિર્વેદના જ ભગવર્બહુમાનપણાને લીધે. તેથી શું? તે માટે કહ્યું–વિરાટવક્ષપ્રમભાવાત-વિશિષ્ટહ્ય–વિશિષ્ટ, મિથ્યાવહાદિ, g:-કમને ક્ષારામ –ઉક્તરૂ૫ ક્ષપશમ, તદ્દાવાતુ–તેના ભાવને લીધે. તેથી પણ શું? તે માટે કહ્યું–સમરિસિદ–અભયાદિ ધર્મની સિદ્ધિને લીધે, અભય-ચક્ષુ-માર્ગ-શરણઆદિ ધર્મના ભાવને લીધે. વ્યતિરેક કહ્યો –
તવ્યતિરે –તેના વ્યતિરેકથી, અભયાદિ ધર્મની સિદ્ધિના અભાવથી, મૈ ઇત્તરમવાતનૈશ્રેયસ ધર્મના અસંભવને લીધે, નિઃશ્રેયસ ફલવાળા સમ્યગદર્શનાદિ ધર્મોના અધટનને લીધે. માવત્ત T-અહેતલક્ષણુ ભગવંતે જ, તથા તથા–તથાતથા પ્રકારે, અભયદાનાદિ પ્રકારથી, સર્વાઇદેતવા સત્ત્વકલ્યાણહેતુઓ, સમ્યક્ત્વાદિ કુશલપરંપરાકારણ.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org