________________
૨૧૬
લલિત વિસ્તા: (૧૪) “
ત્રોતન્ય: પદ વ્યાખ્યાન નિષ્કારણ કરુણાજન્ય પરમ પરોપકાર જ દાખવ્યું છે. (૩) સર્વ જીવલેક પ્રત્યે વા પંચાસ્તિકાયમય અખિલ લેક પ્રત્યે પૂર્વાપર સપરિણામ હિત કરવારૂપ લોકહિતત્વસિદ્ધિથી આ ભગવંતોને સર્વ લેક પ્રત્યેને પરમ પરોપકાર પ્રદર્શિત કર્યો છે. (૪) ભગવંતના જ્ઞાનપ્રકાશને ઝીલનારા વિશિષ્ટ સંક્સિલેકના હૃદયમાં દીવામાંથી દીપે પ્રગટે એમ જ્ઞાન પ્રદીપ પ્રગટાવવારૂપ લોકપ્રદીપભાવથી પણ આ લેકપ્રદીપે તે તે એગ્ય જ પ્રત્યે અનન્ય પરમ ઉપકાર જ કરે છે. (૫) અને ઉત્કૃષ્ટમતિવાળા ગણધરૂપ વિશિષ્ટ ભવ્ય લેકને પ્રોત-પ્રકૃષ્ટ પ્રકાશ કરવારૂપ લોકપ્રદ્યોતકરપણુથી પણ આ ભગવંતો તે મહાનુભાવ મહામતિ મહાત્માઓ પ્રત્યે પણ અનુપમ પરમ ઉપકાર કરે છે. આમ આ પાંચ વિશેષણ વડે ભગવંતોનું પરમ પરાર્થકરણ-પરોપકારકરણ દાખવી, આ ભગવંતોની સ્તતવ્યસંપદુની જ બીજાઓને-પાને પરમ ઉપગરૂપ થઈ પડતી એવી સામાન્યથી ઉપયેગસંપદ્ કહી.
॥ इति स्तोतव्यसम्पद एव सामान्येन उपयोगसंपत् ॥ ४ ॥
બી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org