SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ લલિત વિસ્તા: (૧૪) “ ત્રોતન્ય: પદ વ્યાખ્યાન નિષ્કારણ કરુણાજન્ય પરમ પરોપકાર જ દાખવ્યું છે. (૩) સર્વ જીવલેક પ્રત્યે વા પંચાસ્તિકાયમય અખિલ લેક પ્રત્યે પૂર્વાપર સપરિણામ હિત કરવારૂપ લોકહિતત્વસિદ્ધિથી આ ભગવંતોને સર્વ લેક પ્રત્યેને પરમ પરોપકાર પ્રદર્શિત કર્યો છે. (૪) ભગવંતના જ્ઞાનપ્રકાશને ઝીલનારા વિશિષ્ટ સંક્સિલેકના હૃદયમાં દીવામાંથી દીપે પ્રગટે એમ જ્ઞાન પ્રદીપ પ્રગટાવવારૂપ લોકપ્રદીપભાવથી પણ આ લેકપ્રદીપે તે તે એગ્ય જ પ્રત્યે અનન્ય પરમ ઉપકાર જ કરે છે. (૫) અને ઉત્કૃષ્ટમતિવાળા ગણધરૂપ વિશિષ્ટ ભવ્ય લેકને પ્રોત-પ્રકૃષ્ટ પ્રકાશ કરવારૂપ લોકપ્રદ્યોતકરપણુથી પણ આ ભગવંતો તે મહાનુભાવ મહામતિ મહાત્માઓ પ્રત્યે પણ અનુપમ પરમ ઉપકાર કરે છે. આમ આ પાંચ વિશેષણ વડે ભગવંતોનું પરમ પરાર્થકરણ-પરોપકારકરણ દાખવી, આ ભગવંતોની સ્તતવ્યસંપદુની જ બીજાઓને-પાને પરમ ઉપગરૂપ થઈ પડતી એવી સામાન્યથી ઉપયેગસંપદ્ કહી. ॥ इति स्तोतव्यसम्पद एव सामान्येन उपयोगसंपत् ॥ ४ ॥ બી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy