SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ઈદ્વિવત્ અપ્રત્યક્ષતાની આશંકાનું નિવારણ : ન્યાયથી બુદ્ધ બોધક સિદ્ધિ ૩૪૧ અર્થપ્રત્યક્ષતા તે અર્ધપરિચ્છેદ જ છે એમ નિગમન આ અંગે બીજી દલીલોનો રદીઓ આ કરી, ન્યાયથી બુદ્ધાદિ સિદ્ધિ કરે છે– १४एवं चेन्द्रियवदज्ञातस्वरूपैर्वयं स्वकार्यकारिणीत्यप्ययुक्तमेव, तत्कार्यप्रत्यक्षत्वेन वधाद, अतोऽर्थप्रत्यक्षताऽर्थपरिच्छेद एवेति नीत्या बुद्धादिसिद्धिः ॥२९॥२७७ અર્થ :–અને એમ ઇદ્રિયવત અજ્ઞાતસ્વરૂપા જ આ (અર્થપ્રત્યક્ષતા) સ્વકાર્ય કારિણું છે એ પણ અયુક્ત જ છે,–તતકાર્યના (દ્રિય કાર્યના) પ્રત્યક્ષપણાએ કરીને વૈધમ્યને લીધે. આ થકી (ઇંદ્રિય થકી) અર્થપ્રત્યક્ષતા તે અર્થપરિચ્છેદ જ છે. એટલે નીતિથી (ન્યાયથી) બુદ્ધાદિ સિદ્ધિ છે. રર૧૭૩ વિવેચન સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ! જાણું તુમ ગુણગ્રામજી; બીજુ કાંઈ ન માગું સ્વામી ! એહી જ છે મુજ કામજી...શીતલ.”—શ્રી દેવચંદ્રજી. કેઈ આશંકા કરશે કે-ઇન્દ્રિય સ્વયં અપ્રતીત છતાં જ્ઞાનપ્રત્યક્ષ જન્માવે છે, તેમ તેથી ઉદ્ભવતી બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત છતાં અર્થપ્રત્યય કેમ નહિં કરે? તે આશંકા દૂર કરતાં કહ્યું-અને એમ ઇંદ્રિયવત્ અજ્ઞાતસ્વરૂપા જ આ ઈદ્રિયવત (અર્થપ્રત્યક્ષતા) સ્વકાર્યકારિણું છે એ પણ અયુક્ત જ છે. અર્થાત્ અર્થપ્રત્યક્ષતાની એમ અનુમાનાદિની વિષયતાના અઘટનથી ઇન્દ્રિયની જેમ સ્વયં આશંકાનું અજ્ઞાતા-સ્વયં અપ્રતીત જ પ્રત્યક્ષ બુદ્ધિ સ્વકાર્યકારિણી એટલે કે નિવારણ વિષયના પરિચ્છેદ્યપણારૂપ સ્વકાર્યની કરનારી છે એ પણ–નહિં કે 1 કેવલ આનું અનુમાનાદિ વિષયપણું—અયુક્ત જ છે. શાને લીધે ? તકાર્યના (ઇંદ્રિય કાર્યના) પ્રત્યક્ષપણાએ કરીને વૈઘમ્યને લીધે.” તે ઇન્દ્રિયનું કાર્ય– વિજ્ઞાન, તેનું પ્રત્યક્ષપણું તે વડે વૈધર્મોને લીધે, બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાના પૈસા શ્યને –વાબ (કહેવાનું) થાય કે-જેમ ઇંદ્રિય સ્વયં અપ્રતીત છતાં જ્ઞાનપ્રત્યક્ષ જન્માવે છે, તેમ તદ્દભવ (તેથી ઉપજતી) બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત છતાં અર્થપ્રત્યય કરશે એવી આશંકા પરિહરતાં કહે છે:–૬ ૪–આ પ્રકારે અનુમાદિની વિષયતાના અધટનથી પ્રત્યક્ષ બુદ્ધિ નિદ્રા અજ્ઞાતા–સ્વયં અપ્રતીત જ પ્રત્યક્ષ બુદ્ધિ, ક્વચિહ્યિા –વિષયનું પરિછેદ્યત્વ, તiftળા–તેની કરનારી, ત્યf-એ પણ, નહિં કે કેવલ આનું અનુમાનાદિ વિષયપણું, અશુtવ-અયુક્ત જ" છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–તત્વાર્થપ્રત્યક્ષન–તબ્ધ–દ્રિયનું, કાર્ર–વિજ્ઞાન, ત#–તેનું, ખાવું-પ્રત્યક્ષપણું, તેન–તે વડે, ધબ્બત–વૈધર્મને લીધે, બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાના પૈસાદસ્યને લીધે. કારણ કે ઈદ્રિયપ્રત્યક્ષ અન્યાદશ છે, બુદ્ધિનું અન્યાદા છે. એ જ કહ્યું – ત–આ થકી, ઇંદ્રિય થકી, થપ્રત્યક્ષતા અર્થઢિ પ્ર–અર્થપ્રત્યક્ષતા તે અર્થપરિચ્છેદ જ છે, ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયપ્રતીતિ જ છે; બુદ્ધિની તો વિષયની ઉપલભ્યમાનતા જ અર્થ. પ્રત્યક્ષતા છે; અને સાધમ્યસિદ્ધિ સતે દષ્ટાંતસિદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy