SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૨૦) “ધર્મગ:' પદ વ્યાખ્યાન ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને હ નીપજાવતે, સાધન ધર્મ સ્વભાવ....સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હે ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ....સ્વામી.”-શ્રી દેવચંદ્રજી. “જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણું, તેમ જ જીવ સ્વભાવ; તે જિન વીર રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ–શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ; સમ્યગ્દષ્ટિ ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ”–શ્રી યશોવિજયજી. ભગવઅનુગ્રહ વિના ધર્મ હોતો નથી ને ભગવઅનુગ્રહનું જ સર્વ ધર્મહતુઓમાં પ્રાધાન્ય છે, એ યુક્તિથી સિદ્ધ કરી, ભગવંતનું ધર્મદાયકપણું પ્રતિષ્ઠાપિત કરે છે– ३ नाय भगवदनुग्रहमन्तरेण, विचित्र हेतुप्रभवत्वेऽपि महानुभावतयाऽस्यैव प्राधान्यात् । भवत्येवैतदासन्नस्य भगवति बहुमानः, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचाराद्धर्म ददतीति ધર્મા: ર ા ૨૨ 3 અથર–આ (ધર્મ) ભગવતના અનુગ્રહ વિના હેત નથી–વિચિત્ર હેતુઓ થકી ઉત્પન્ન થવાપણું છતાં મહાનુભાવતાથી આનું જ (ભગવદ્અનુગ્રહનું જ) પ્રાધાન્ય છે, માટે. આને (ધર્મને) આસન્નને (નિકટવર્તીને) ભગવત પ્રત્યે બહુમાન હેય જ છે, કારણ કે તે થકી જ કુટપણે સદેશનાની યોગ્યતા હોય છે, અને તે થકી પુન આ ધર્મ) નિયોગથી હોય છે,–એમ ઉભયની તસ્વભાવતાથી તેના (ભગવબહુમાનના) આધિપત્યની સિદ્ધિ છે, માટે,–કારણમાં કાર્યના ઉપચારથી, ધર્મ દીએ છે તે ધર્મદે. fસ:–નાયડૂ ઈત્યાદિ. ન-ન જ, -આ, ઉક્તરૂપ ધમ, માવનુઘÉ–ભગવદ્ અનુગ્રહરૂપ સહકારી, સત્તા –વિના. કયા કારણથી ? તે માટે કહ્યું–વિચિત્રતામવડ– વિજિત્રા –વિચિત્ર, સ્વયોગ્યતા-ગુરુસંગ આદિ, દેતવ:– હેતુઓ, મવ:–જન્મસ્થાન, ચર્ચા–તે જેનું, સમવસ્તવં–તેનો ભાવ તે તત્વ, તકિન્નgિ –તે તે પણ, ધર્મની મહાનમાવતા– મહાનુભાવતાથી, અચિત્યશક્તિતાથી, સવ–આના જ, ભગવઅનુગ્રહના, હેતુઓમાં પ્રાધાન્યાપ્રાધાન્યને લીધે, જયેષ્ઠતાથી. તે જ ભાવે છે– ger_થાય જ છે. નથી થતું એમ નહિં, –આને આસનને, ધર્મને આસનને. માવતિ–ભગવંતમાં, પરમ ગુરુમાં, વઘુમાન–બહુમાન,ભવનિર્વેદરૂપ, તત–તે થકી, ભગવબહુમાન થકી, દિ–ફટ, નિદાનાત-સારાના:-વફ્ટમાણુરૂપ સદેશનાની, એથતા ઉચિતત્વ, તત –તે થકી, સદેશનાયેગ્યતા થકી, પુત્તર-પુનઃ આ, નિયતિ–નિયોગથી, અવયંભાવથી, તિ–એમ, પરંપરાથી, સમતસ્વમાવતયા-૩મ0–ભગવબહુમાન અને પ્રકૃતિ ધર્મલક્ષણ એ ઉભયની, તત્સવમાતા –કાર્યકારણ સ્વભાવતાથી, તાધિપત્યજી:-તા–તેની–ભગવબહુમાનની મહાનુભાવતાથી અધિકૃત ધમહેતુઓમાં પ્રધાનભાવની સિદ્ધિને લીધે. વળ–સદેશનાયોગ્યતારૂપ કારણમાં, વાર્થ-કાર્યના, ધના, સવારત-ઉપચારથી, અધ્યાપથી, ઘંમ વતીતિ ઈમધર્મ દીએ છે તે ધર્મદે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy