SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રજીની લઘુતા-અહેવવિલેપન : વીતરાગને વિનયમાર્ગ વિવેચન જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”–શ્રી આત્મસિદ્ધિ અત્રે પોતાના ગુરુને પરમ ઉપકારનું કૃતજ્ઞભાવે સ્મરણ કરવારૂપ ભાવનમસ્કાર કરી લાઘવમૂર્તિ હરિભદ્ર વદે છે કે સંપૂર્ણ વ્યાખ્યાન કરવાની મહારી અશક્તિ છે, તે પણ વ્યાખ્યાતા એવા ગુરુની પાસેથી જેટલે અર્થ જાત, જેટલે અર્થસમૂહ, મહાગુરુ હરિભદ્રજીની જેટલી જાતને અર્થપ્રકાર હું અલ્પમતિના જાણવામાં આવ્યું છે, લધુતા તેટલે જ હું કહું છું,-તાવ વગે. કદાચિત્ ઝાંખા દીવાથી પણ પ્રગટેલે દી સ્વયોગ્યતાથી અધિક પ્રકાશવાળ પણ હોય, તેમ અધિકબુદ્ધિવાળે શિષ્ય ગુરુ પાસેથી શ્રવણ કરતાં તેનાં કરતાં અધિક પણ જાણે સમબુદ્ધિવાળો તેની સમાન જાણે, પણ હું તે અલપમતિ હોવાથી, ગુરુએ નિરૂપણ કરેલા અર્થથી જે હીન જ અર્થ જાત જાણે છે, તે જ કહું છું, અથવા અલ્પમતિ એ શબ્દને આશય બીજી રીતે પણ ઘટાવી શકાય છે. ગુરુ કરતાં અધિકબુદ્ધિવાળે પ્રજ્ઞાવાન શિષ્ય પિતાની પ્રજ્ઞાના બળે અધિક પણ જાણે, તે પણ તે તે ગુરુની અપેક્ષાએ પિતાને અપમતિ જ માને. જેમ બાળક પોતે વિતરાગને વિનય ગમે તે માટે માણસ થાય, તે પણ પિતાના પિતાની પાસે તે માર્ગ તે પિતાને બાળક જ સમજે છે તેમ પ્રજ્ઞાવાન શિષ્ય પણ પ્રબળ ક્ષપશમ બળથી ગમે તે જ્ઞાનવાનું થાય, તોપણ પિતાના ધર્મપિતા સમા ગુરુની પાસે તે પિતાને દાસાનુદાસ ચરણરેણુ બાલ શિષ્ય જ ગણે, ગુરુનું પરમ ગૌરવ કરી પિતાનું લાઘવ જ દાખવે, અને ઔદ્ધત્વને પરિવાર ને સ્વછંદને પરિત્યાગ કરી વિનય જ આચરે, અરે ! કેવલી ભગવાન્ પણ જે સદ્દગુરુના ઉપદેશથી પોતે કેવળજ્ઞાન પામ્યા તે ગુરુ હજુ છવાસ્થ રહ્યા હોય તે પણ તેને વિનય કરે, – એવા આ વિતરાગભાષિત વિનયમાર્ગનું અનુસરણ જ કરે. “જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવલજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એ માર્ગ વિનય તણે, ભાજપે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કેઈ સુભાગ્ય_શ્રી આત્મસિદ્ધિ વિજ્ઞાતપ્રમાણે જ -અવિજ્ઞાતના કહેવાનું અશકયપણું છે માટે. રવમિ-કહું છું, હૂ-હું કત્તા. અને “અલ્પમતિથી” એ ઉપરથી આ કહ્યું–કદાચિત્ અધિકબુદ્ધિવાળો ગુરુ પાસેથી શ્રવણ કરતાં તેના કરતાં અધિક પણ જાણે છે,–“દયામઢાવ િરીપાનું નિર્મદા વિસ્તુતઃ”_ધ્યામલ-ઝાંખા દીવા થકી પણ હેતુથી નિર્મલ હેય, એ ઉદાહરણથી; તેને સમબુદ્ધિવાળો તમ જાણે; પણ મેં તે અલ્પમતિપણાને લીધે ગુનિરૂપિત થકી પણ હીન જ અર્થાત વિજ્ઞાત કર્યો, તે જ કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy