SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩. ધર્મસારથિ ધર્મકારથિમ્યઃ” પદ વ્યાખ્યાન ભગવંતનું ધર્મસારિયપણું શી રીતે છે? એ પ્રદર્શિત કરવા ધર્મ-રથના સભ્યફ પ્રવન–પાલનદમનગરૂપ ત્રણ હેતુઓને ઉપન્યાસ કરે છે– તથા— સાહvi' इहापि धम्मेऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यकप्रवर्तनपालनदमनयोगत: सारथित्वं ।२४३ ૧૫થ –તથા– ધર્મસારથિઓને' અહીં પણ ધર્મ અધિકૃત જ, તેના સ્વ-પર અપેક્ષાએ સમ્યક્ પ્રવન-પાલન-દમન ગ થકી સારથિપણું છે.૪૩ વિવેચન શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારે; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટે તેહ અમારો રે-સ્વામી ! વિનવિયે મનરંગે.” – શ્રી દેવચંદ્રજી તથા પ્રકારે પૂર્વે કહ્યું હતું તેમ અનુગ્રહસંપાદનાદિ વડે આ ભગવંતે ધર્મસારથિ છે એટલે અહીં “પસાદin”—ધર્મના દિગ્ગ:-“ધર્મસારથિઓને એ સૂત્ર પદનું rf –ાર ઇત્યાદિ, અહીં પણ, નહિ કે કેવલ પૂર્વ સૂત્રમાં, ડિધિકૃત ઘા-ધર્મ અધિકૃત જ, ચારિત્રધર્મ એમ અર્થ છે, તથ–તેના, રથની જેમ, ચારક્ષા –સ્વ પર અપેક્ષાએ, સ્વ પર અને પર પરત્વે એમ અર્થ છે, પ્રવર્તનgrઢનામનગત પ્રવર્તન પાલન અને દમનના ગ થકી,-હત્રિતયતાથી સાધવામાં આવવાપણું છે તેનાથી, સારથિત્યં–સારથિપણું, રથપ્રવર્તકપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy