________________
ર૩. ધર્મસારથિ ધર્મકારથિમ્યઃ” પદ વ્યાખ્યાન
ભગવંતનું ધર્મસારિયપણું શી રીતે છે? એ પ્રદર્શિત કરવા ધર્મ-રથના સભ્યફ પ્રવન–પાલનદમનગરૂપ ત્રણ હેતુઓને ઉપન્યાસ કરે છે–
તથા—
સાહvi'
इहापि धम्मेऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यकप्रवर्तनपालनदमनयोगत:
सारथित्वं ।२४३
૧૫થ –તથા–
ધર્મસારથિઓને'
અહીં પણ ધર્મ અધિકૃત જ, તેના સ્વ-પર અપેક્ષાએ સમ્યક્ પ્રવન-પાલન-દમન ગ થકી સારથિપણું છે.૪૩
વિવેચન
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારે; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટે તેહ અમારો રે-સ્વામી ! વિનવિયે મનરંગે.”
– શ્રી દેવચંદ્રજી તથા પ્રકારે પૂર્વે કહ્યું હતું તેમ અનુગ્રહસંપાદનાદિ વડે આ ભગવંતે ધર્મસારથિ છે એટલે અહીં “પસાદin”—ધર્મના દિગ્ગ:-“ધર્મસારથિઓને એ સૂત્ર પદનું
rf –ાર ઇત્યાદિ, અહીં પણ, નહિ કે કેવલ પૂર્વ સૂત્રમાં, ડિધિકૃત ઘા-ધર્મ અધિકૃત જ, ચારિત્રધર્મ એમ અર્થ છે, તથ–તેના, રથની જેમ, ચારક્ષા –સ્વ પર અપેક્ષાએ, સ્વ પર અને પર પરત્વે એમ અર્થ છે, પ્રવર્તનgrઢનામનગત પ્રવર્તન પાલન અને દમનના ગ થકી,-હત્રિતયતાથી સાધવામાં આવવાપણું છે તેનાથી, સારથિત્યં–સારથિપણું, રથપ્રવર્તકપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org