SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયગ્રહણપરિણામરૂપ આકારને અમૂર્તમાં પણ અવિરેવ ૩૬૩ વિવેચન * વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફલ કામી રે.. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ બ્રાહક સાકારે રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે.”—શ્રી આનંદઘનજી હવે આ ઉપરથી પ્રસંગથી સિદ્ધ થતી વસ્તુ કહે છે–આ ઉપરથી વિષયાકારના અપ્રતિસંક્રમાદિ વડે કરીને જ્ઞાનની પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ પ્રત્યુક્ત થયે.” આમ વિષયગ્રહણ પરિણામના જ આકારપણું ઉપરથી અપ્રતિસંક્રમાદિવિષયાકાર અપ્રતિબિંબનાદિ વડે કરીને, જ્ઞાનની પ્રતિબિમ્બકારતા છે એ અપ્રતિસંક્રમ જે પ્રતિક્ષેપ કરવામાં આવે છે તે પ્રત્યુક્ત થય–તેને જવાબ દેવાઈ આદિ ગયે. અર્થાત ગ્રાહ્ય વિષયઆકારને અપ્રતિસંક્રમ એટલે સ્વગ્રાહિ જ્ઞાનમાં અપ્રતિબિંબન તે વિષયાકાર અપ્રતિસંક્રમ ગ્રાહ્ય વિષયના આકારનું તેને ગ્રહણ કરનારા જ્ઞાનમાં પ્રતિબિંબન ન થવું તે વિષયાકારનો અપ્રતિસંક્રમ છે. આથી ઉલટું વિષયાકારના પ્રતિક્રમમાં તે એકાકારભૂતપણાને લીધે જ્ઞાન–યનું ( અર્થાત ) તેનું અભિજાકારપણું સતે બનેનું એકત્વ અહે ! કેમ ન હોય? અથવા જ્ઞાન તદાકાર સતે તેને અનાકાર ભાવ (કેમ ન હોય ?). સતિ–આદિ શબ્દથી પ્રતિનિયત પ્રતિપત્તિહેતુ જ્ઞાનને યથી તુલ્યકારતા સતે પ્રતિષેધ દશ્ય છેક્રમવૃત્તિવાળા ક્ષણિક એવા ય અને જ્ઞાનમાં ક્ષણ-સ્થાયિ જ્ઞાન વડે ઉભયાશ્રિત તેના જ (વૃત્તિના જ) પ્રતિપત્તિ કરવાના અશક્યપણાને લીધે તેમ જ– (શંકા)તુચë નામ સામાન્ય - તુલ્યત્વ ખરે ! સામાન્ય છે, અને એક એવું તે અનેક વ્યક્તિ આશ્રિત છે, એટલે તદાશ્રિત દેવને પ્રસંગ કેમ નથી ? અત્રે પણ કહ્યું છે કે fણા તત્તા, ક તેં મળિો તો તવા (અર્થાત ) જે તતતુલ્યાકાર છે, તેને અમે તેથી તદાકાર કહીએ છીએ. અત્રે ઉત્તર (સમાધાન) – “તાગમ નg, તુરં વાદ ૨ तुल्लत्तं सामन्नं, पगमणेगासियं अजुत्ततरं। તા થાકવન્ન હીર મોદifમદા મિર્દ . ૨ ” (અર્થાત ) તેને ગ્રહણ અભાવે તુલ્યત્વ કેમ જણાશે વાર? તુવ્યત્વ તે સામાન્ય, અનેકાશ્રિત એવું તે એક અત્યંત અયુક્ત છે. તેથી ઘટાદિ કાર્ય દેખાય છે, આ મહાભિધાન (મેહકથન) છે. તેથી તે વિષયાકાર અપ્રતિસંક્રમાદિ કારણથી વિજ્ઞાનક્શ—વિષયપ્રાહિ વિજ્ઞાન, તિવિવાવાતકનિક્ષેપો–પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ,-જ્ઞાનવાદીથી પ્રતિજ્ઞાત એવો. વિષયપ્રતિબિમ્બાકારવાળ વિજ્ઞાન નથી ઘટતું, કિંતુ બાથાકાર જ સતસ્વભાવ માત્ર પ્રતિભાસિ એવું ઘટે છે, તે પ્રત્યુ:–નિરાકૃત થશે. વિષયપ્રદ ઇત્યાદિ. હેતુ પ્રતીત જ છે. મુક્તરૂપ પરિણામનું આકારત્વ સતે સામયિક વિક્ષાથી રાજા–સાકાર, વિશેષગ્રહણ પરિણામવત, જ્ઞાનમૂ–જ્ઞાન, ઉપયોગ વિશેષ, અને અનાજ–અનાકાર, સામાન્ય પ્રહણ પરિણામવત, ફાનં– દર્શન, ઉપયોગભેદ જ, એ પણ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy