________________
સ્વરૂપી શુદ્ધ ચિતન્યના હવામી શુદ્ધ ચિતન્યમૂર્તિરૂપ “ભાવીત્ય' એવા જિન ભગવાનને પરમ અહંતુ ભગવને આત્મહિતાથી મુમુક્ષુઓ પરમ ભક્તિભાવથી ભજે છે, અને પૂજે છે.
શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજત્મસ્વરૂપ છે; મુમુક્ષુ જન એવા તે, ભગવાન જિનને ભજે–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત)
કારણ કે જે ખરેખર અહંત હોય તે જ ખરેખર ભગવત્ હેય ને જે ખરેખર ભગવત્ હોય તે જ ખરેખર અહંન્દુ હોય, અર્થાત્ જ મને પૂજાઉં એ જગતપૂજ્ય હોય
આ અત ભગવત્ હે વાને લીધે જ “અહ”-પૂજા છે, ખરેખર અહંત અર્થાત ભાવઅત્પણું ભગવત્પણને આધીન છે. એટલે જેમાં તેજ ભગવતઃ ખરેખરૂં પરમાઈસત્ ભગવત્ શું છે તે જ અહંત છે ને તે જ પૂજા છ પ્રકારનું “ભગ ભગવત છે “ભગ સંપન જે હેય તે “ભગવત્ ', સમમ ઐશ્વર્યાદિ
લક્ષવાળું “ભગ” જેને વર્તે છે તે “ભગવત્'. આ ગ્રંથમાં કહ્યું છે તેમ “ભગ’ શબ્દ પ્રયોગ આ જ પ્રકારમાં થાય છે-“સમગ્ર X એવા અશ્વની, રૂપની, યશની, શ્રી વી, ધર્મની અને પ્રયત્નની– એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે.” એટલે આત્માનું અનંત જ્ઞાનાદિ અિધવે જે કર્મ બાવરણથી તિરે ભાવને પામેલું હતું, તે જે પરમ પુરુત્તમે અપૂર્વ આત્મપરાક્રમથી કર્મ આવરણનું વિતરણ કરી આવિર્ભાવ પમાડયું, અને આમ સર્વ વિભાવના પરિ-યોગથી આત્માની શુદ્ધ સ્વભાવભૂત સકલ શક્તિ પ્રગટ કરી જે સહજત્મસ્વરૂપસ્વામીએ અનંત સ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું-ઈશ્વરપણું પ્રાપ્ત કર્યું તે જ ઈશ્વરને શુદ્ધ આત્મારૂપે–પરમાત્મારૂપે ભજવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે આત્મસ્વરૂપને પામેલા શુદ્ધ આત્મામાં જ–પરમાત્મામાં જ ખરેખરૂં ઈશ્વર પણું-ભગવત્પણું ઘટે છે, અને ઉક્ત છ પ્રકારનું ‘ભગ’ આ જગત્પાં કઈને વિષે પરમકૃષ્ટ પણે પ્રકાશમાન હેય તે તે તેવા શુદ્ધ આત્મારૂપ-પરમાત્મારૂપ અત્ ભગવત્ અર્થાત્ જિનેશ્વર ભગવાનને વિષે જ છે. તે આ પ્રકારે
(૧) આ ભગવંતનું સમગ્ર–સંપૂર્ણ એશ્વર્ય તે ઈદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે, આ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતેનું સમગ્ર
અિધર્યરૂપ “ભગ” સ્પષ્ટ જણાય છે. અથવા પ્રકારતરથી સર્વ દેવ એશ્વર્યરૂપ ભગ: – આવરણની હાનિથી જે અનંતજ્ઞાનાદિ આવ્યંતર ઐશ્વર્ય પ્રગટવું રૂપસ્વરૂપ ભગ: તે જ આ ભગવંતને આધ્યાત્મિક મહિમતિશય પિકારતું સમગ્ર યશરૂપ ભગ: અિધરૂપ ભાગ છે. (૨) અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ
ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ-પરમ સુંદર હોય છે, આમ અનુપમ રૂપ-સ્વરૂપ “ભગથી’ પણ આ “ભગવત” સમગ્ર-સંપૂર્ણ હોય છે, અથવા આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તે જેણે પિતાની સમસ્ત ચિત્તત્તિઓરૂપ પીઓને પિતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદર્યથી આકૃષ્ટ કરી અંતર્મુખ કરી હતી એવા આ * “ચા સમાચ્છ, ૪પ૪ જફાર: : धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org