SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વિશે પણ સેવ-જ્ઞાનગમ્ય : સામાન્ય-વિશેષને અવિનાભાવિ સંબંધ ૩૦૯ થઈ અને સર્વદર્શનસ્વભાવતા તે સામાન્ય અવધ થકી સિદ્ધ જ છે, એટલે તેની સિદ્ધ કરવાની જરૂર રહી નથી. એટલે આમ આત્માનું * સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સિદ્ધ થયું. આવરણક્ષયે નિરાવરપણું અને ત્યારે સર્વજ્ઞાન સ્વભાવનું પ્રગટપણે સિદ્ધ કરે છે– निरावरणत्वं चावरणक्षयात् । क्षयश्च प्रतिपक्षसेवनया, तत्तानवोपलब्धेः । तत्क्षये च सर्वज्ञानं, तत्स्वभावत्वेन । દફતે ચાવદરનામુલ્ય જ્ઞાનાતા:, = વાક્ય શ્ચિવિષય તિ સ્વાર્થીनतिलङ्घनमेव ।२५७ “અર્થ—અને નિરાવરણપણું આવરણક્ષય થકી છે; અને ક્ષય પ્રતિપક્ષસેવનાથી છે,–તેના તાનવની ઉપલબ્ધિને લીધે. અને તેના ક્ષયે સર્વ જ્ઞાન છે,–તસ્વભાવપણુએ કરીને. અને આવરણહાનિથી સમુથ જ્ઞાનાતિશય દેખાય છે અને આને (જ્ઞાનાતિશયો) કઈ અવિષય નથી, એમ સ્વાર્થ અનતિલંઘન જ છે.૧૫૭ વિવેચન “તુમ પ્રભુ જાણંગ રીતિ, સરવ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા; પર પરિણતિ અદ્વેષપણે ઉવેખતા, ભાગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતા. દીઠે સુવિધિ જિણંદ સમાધિરસ ભર્યો હે લાલ.” શ્રી દેવચંદ્રજી આમ સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણારૂપ હેતુવિશેષણની સિદ્ધિ કહી દેખાડી હવે તેના નિરાવરણપણારૂપ વિશેષ્ય હેતુની સિદ્ધિ કહે છે—“નિરાવરā ચાવાક્ષાત'. gfRT –આમ વિશેષણની સિદ્ધિ કહી દેખાડી વિશેષ્યની સિદ્ધિ અર્થે કહે છે –નિરાવનાર ૪-અને પૂર્વે હતુઓથી ઉપન્યસ્ત નિરાવરણપણું, સાવરક્ષયાત-માઘરાહ્ય આવરણના, જ્ઞાનાવરણદિના, ક્ષયત-ક્ષય થકી, નિમૅલ પ્રલય થકી. વારુ, જીવથી અવિભાગીભૂત આવરણને ક્ષય જ દુરુપપદ (ઘટાવો દુષ્કર ) છે એમ આશંકીને કહ્યું–ક્ષય–અને ઉક્તરૂપ ક્ષય, પ્રતિપક્ષRવનચા–મિથ્યાદર્શનાદિ સામાન્ય બંધહેતુઓના અને જ્ઞાનપ્રત્યનીક-અંતરાય-ઉપવાત આદિ વિશેષ હેતુઓના પ્રતિપક્ષઘપ્રતિપક્ષની, વિરેાધીની-સમ્યગદર્શનાદિની અને જ્ઞાબહુમાનાદિની, તેના સેવનથી, અભ્યાસથી. * “आदा णाणपमाणं गाणं णेयप्पमाणमुद्दिठं । સ્ત્રોત્રો તા Ti તુ રડવા ” ઇત્યાદિ. મહર્ષિ શ્રીકુંદકુંદાચાર્યજીપ્રણીત શ્રી પ્રવચનસાર, અર્થાત–આત્મા જ્ઞાનપ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે; ય લેકાલેક છે, તેથી જ્ઞાન સર્વાગત છે. આ અંગે વિશેષ જ્ઞાનપ્રકાશના અર્થીએ પ્રવચનસારને જ્ઞાન અધિકાર અને તે પરની મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની અનન્ય અભુત અલૌકિક ટીકાનું અવલોકન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy