________________
૩૧૦
લલિત વિસ્તરા : (૨) “તિવ્રતવરજ્ઞાનરનષ: પદ વ્યાખ્યાન
અને નિરાવરણપણું આવરણક્ષય થકી છે. પૂર્વે હેતુપણે જે કહ્યું આવરણક્ષય થકી હતું તે નિરાવરણપણું આવરણના–જ્ઞાનાવરણદિના ક્ષયથી–નિર્મલ નિરાવરણપણાની નાશથી હોય છે. અત્રે શંકા થવી સંભવે છે કે–જીવથી
અવિભાગીભૂત-જૂદા ન પાડી શકાય એવા આવરણને ક્ષય જ ઘટ
મુશ્કેલ છે. તેના નિવારણાર્થે કહ્યું–લશ્ચ તિઘરેવના – અને ક્ષય પ્રતિપક્ષસેવનાથી છે, અર્થાત્ મિથ્યાદર્શનાદિ સામાન્ય બંધહેતુઓના અને જ્ઞાનપ્રત્યનીક-અંતરાય-ઉપઘાત આદિ વિશેષ હેતુઓના પ્રતિપક્ષની—વિરોધી ભાવની સેવનથી, એટલે કે સમ્યગદર્શનાદિની અને જ્ઞાનબહુમાનાદિની સેવનાથી-અભ્યાસથી ઉક્તરૂપ ક્ષય હોય છે.
અત્રે પંજિકાકારે દર્શાવ્યું છે તેમ પ્રયોગ આ પ્રકારે–“જે જેના કારણ સાથે વિરુદ્ધ હોય, તે તેથી વિરુધ્ધમાનના સેવને ક્ષય પામે છે. જેમકે– મહર્ષ (રોમાંચ), ' અને પ્રયોગ–જે જેના કારણ સાથે વિરુદ્ધ હોય છે, તે તેનાથી વિરુધ્ધમાનના (વિરોધ પામનારના). સેવને ક્ષય પામે છે. જેમ—મેદgષાદિના (મચિ આદિના) કારણરૂપ શીતથી વિધ્યમાન અગ્નિના આસેવને મેદgષણાદિ વિકાર. અને આવરણ હેતુરૂપ મિથ્યાત્વદર્શનાદિ સાથે સમ્પનાદિ ગુણલાપ વિરુદ્ધ હેય છે, એમ રવિદ્રોપશ્વિ –કારણવિરુદ્ધ ઉપલબ્ધિ (કારણથી વિરુદ્ધ હેતુતી ઉપલબ્ધિ ) છે.
વાસ, આવરણક્ષયના અતીન્દ્રિયપણાને લીધે તે વડે હેતુની પ્રતિબંધસિદ્ધિ (વ્યાપ્તિ સિદ્ધિ) શી રીતે? એમ આશંકીને કહ્યું –-તત્તાનપત્રઃ | તw–તેનું, આવરણનું, તનવં–તાનવ, દેશ ક્ષયલક્ષણ પ્રત્યયથી તુચ્છભાવ–પ્રતિપક્ષની સેવાથી, તજ્જ–તેની ( તાનવની ), ૩પ -ઉપલબ્ધિને લીધે. સ્વાનુભવાદિથી સિદ્ધ એવી જ્ઞાનાદિવૃદ્ધિની અન્યથા અનુપત્તિને લીધે પ્રતિબંધસિદ્ધિ (બાપ્તિ સિદ્ધિ) છે.
અને એમ કહેવા યોગ્ય નથી કે પ્રતિપક્ષસેવનાથી તાનવમાત્રની ઉપલબ્ધિને લીધે સર્વ આવરણક્ષયને નિશ્ચય કેમ થાય ? જે જેના થકી દેશથી ક્ષીયમાણ દેખાય છે, તે પ્રકૃષ્ણ અવસ્થાવાળા તે થકી સંભવતા સર્વેક્ષવાળા પણ હોય છે,–ચિકિત્સા-સમીરણઆદિ થકી રોગ-જલધરાદિની જેમ. અને એમ જીવથી અવિભાગીભૂત પણ આવરણને, ચિકિત્સા થકી રેગની જેમ, પ્રતિપક્ષસેવનાથી ક્ષય અદુષ્ટ છે; એટલે આવરણક્ષય જ દુરુપ પાદ છે તે આ યકિંચિત્ છે. - હવે પ્રકૃત સિદ્ધિ કહી– તરક્ષણે ૪–અને આવરણક્ષયે, સર્વજ્ઞાનં–સર્વ અવધ છે. કયા કારણથી ? તે માટે કહ્યું-તત્રમrઘન-તસ્વભાવપણાએ કરીને, તે જીવને સ્વભાવ જ છે કે આવરણક્ષયે સર્વે જ્ઞાન પ્રતીત થાય છે. એ જ ભાવે છે. સુરસ્તે –અને દેખાય છે,–સ્વાનુભવ, અનુમાનાદિથી, આવરહાનિનકુભ્ય–આવરણહાનિથી ઉપજેલો, નિદ્રાદિ આવરણના ક્ષયવિશેષથી જન્મેલે, તિરા સાનપ્રકર્ષ. તેથી શું? તે માટે કહ્યું
ન જા –અને નથી આને, પ્રકૃષ્ટરૂપ જ્ઞાનાતિશય, ચિત્—કઈ વિશેષ, વિષ – અગોચર,–સર્વ સતને 3યસ્વભાવના અનતિક્રમને લીધે, કેવલના નિરાવરણપણુએ કરીને અપ્રતિખ્ખલિતપણાને લીધે, તિ–એમ ઉક્ત યુક્તિથી, સ્થાથનતિન મેવ–સ્વાર્થ:-પ્રકૃત સત્રને સ્વાર્થ અપ્રતિકત-વરજ્ઞાનદર્શનધરત્વ છે, તી–તેનું, સનત મેર–અનતિલંઘન જ, અનતિક્રમણ જ. કારણકે ભગવંતનું પ્રતિતતવરજ્ઞાનદશનધરત્વ સતે વિતથાર્થતાથી સૂત્રને સ્વાર્થઅતિલંધન પ્રસંગ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org