SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૧ જય અનેકાન્તજયપતાકા! અર્થ:–અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણાની કલ્પના તે શબ્દાન્તરથી એ અભ્યપગમની અનુપાતિની જ છે. આ અન્યત્ર નિરૂપિત છે– (કાવ્યાનુવાદ : અનુષ્ટપુ) “જમ્મુ સ્વભાવથી એક, તે થકી અન્ય હેય ના; કૃન તે આશ્રીને ભૂતિ-ભાવથી તતસ્વરૂપવતને અન્ય એવું જ હોય, તે “હ્યા વિરુદ્ધ શું અતિ? કન્યથી તતસ્વભાવનું, હેતુત્વ પ્રથમ પ્રતિ.” જે સ્વભાવ થકી એક કાર્ય ઉપજ્યું છે, તે થકી અન્ય હેય નહિં,-કૃરન (સમસ્ત) તેને આશ્રીને ભૂતિભાવપણાને લીધે,–તતસ્વરૂપની જેમ. અને અન્ય એવંવિધ જે હોય તે શું વિરુદ્ધ પડે છે? તતસ્વભાવનું પ્રથમ પ્રતિ કાર્યેથી હેતુપણું (એ વિરુદ્ધ પડે છે.) ૨૮ વિવેચન “एवं तत्त्वव्यवस्थित्या, स्वं व्यवस्थापयन स्वयं । શાસને નિમવાત વ્યવસ્થિત: ” –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાર ટીકા હવે વાદી એવી આશંકા કરશે કે–તો પછી વસ્તુનું અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણું માનવામાં શે વિરોધ છે? તે આશંકાને રદીઓ આ કે–અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણની કલ્પના તે શબ્દાન્તરથી એ અભ્યપગમની અનેકકાર્યકરણરૂપ અનુપાતિની જ છે.” અર્થાત્ એક પણ વસ્તુસ્વભાવ અનેક કાર્ય એક સ્વભાવની કલ્પના કરવાના સ્વભાવવાળે છે, તેથી કેઈ ફલેનું અહેતુકપણું નથી, એવી તે તે શબ્દાન્તરથી જે કલ્પના તમે કરે છે, તે તે શબ્દાન્તરથી અમારા અભ્યઅનેકાન્તને જ સ્વીકાર પગમની જ અનુપાતિની છે. અમે જેને એકઅનેકસ્વભાવવાળું થત: ઈત્યાદિ બ્લેકઠય. અતઃ—જે, રામાવતઃ–વસ્તુગત રૂપરસાદિરૂપ ઉપાદાનભૂત સ્વભાવથી, સાતમુ-ઉત્પન્ન, ઇ--એક, કાર્ય–વસ્ત્રાગાદિ, નાચત–ન અન્ય, દ્વિતીય,–સ્વગ્રાહક પ્રત્યક્ષાદિક સહકારિ ભાવથી, તત–તેનાથી, વસ્તુસ્વભાવથી, મ7-થાય, ઉપજે. હેતુ કહ્યો- નં-ક7. સમસ્ત, પ્રતી–આશ્રીને, તે તેને, વસ્તુસ્વભાવને, મતિમાવવા–ભૂતિભાવપણાને લીધે, ભવનસ્વભાવપણાને લીધે. આધ જ કાર્યનું દૃષ્ટાન્ત કહ્યું-તરઘરાવર્ત સ્વરૂપની જેમ. જેમ હેતભત સ્વભાવનું વા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વભાવકાર્ચના આશ્રયણથી જ હોય છે, તેમ પ્રથમ કાર્ય પણ પર અભિપ્રાય આશંકીને કહ્યું– –અને અન્ય, દ્વિતીય-કાય એમ સમજાય છે, પ્રવિધ ત્ર–અને એવંવિધ, તહેતુજન્ય, તિ–એ, ઘટ સ્થાવું–જે હેય, તો જિં વિગતે ?–શું વિરોધ પામે છે? ન કિંચિત, કંઈ પણ નહિ. તે પણ ભલે હે, એમ ભાવ છે. અત્રે ઉત્તર– તસ્વમવચતસ્વભાવના વસ્તુગત રૂપરસાદિરૂપ સ્વભાવના, અર્ચન-કાર્યેથી, સર્વાભાથી, દેવલં--નિમિત્તત્વ, પ્રથમં તિ–પ્રથમ પ્રતિ, આદિ કાર્યને આથીને વિરોધ પામે છે. આ કહેવાનું થયું–આ કાર્યમાં જ સર્વાત્માથી ઉપયુક્તપણાને લીધે તેના થકી કાર્યાન્તરનો સંભવ કયાંથી? અને તેના સંભ પ્રથમ કાર્યમાં તેને કાર્ચથી ઉપયોગ નથી, એમ બલથી અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે. સરિ–આદિ શબ્દથી અન્ય કારિકા ગ્રંથ દશ્ય છે–દેખવા ગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy