SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ લલિત વિસ્તરા : અનન્ય સૂવ– કાસગપ્રતિજ્ઞા આગારે વિજ્ઞા” ઈ. ગાથા ટાંકી છે. અર્થાત્ સર્વત્ર સંયમને રક્ષે અને સંયમ થકી આત્માને જ રક્ષે પ્રાણ પ્રતિપાતથી (મરણથી) તે સંયમ મૂકાઈ જાય છે, અને પુનઃ અવિરતિને વિશુદ્ધિને પ્રસંગ પ્રાપ્ત નથી થતું. એટલે સંયમની રક્ષાથે દેહની રક્ષા આવશ્યક છે, સંયમની ખાતર પણ દેહના જતનની જરૂર છે. આમ સંયમ–તપ આદિ અનુષ્ઠાન જ્ઞાની ઓએ કદી પણ ક્યાંય પણ આત્મઘાત (Suicide ) માટે કે આત્મઘાત થાય એ રીતે કરવાનું કહ્યું નથી, પણ આત્મરક્ષા થાય એ માટે જ ને એ રીતે જ કરવાનું કહ્યું છે. પ્રસંગથી સર્યું ! જ્યાં લગી અહંત ભગવંતને નમસ્કાર કરી ન પારં—એ સૂત્રનું વ્યાખ્યાન કરે છે– "कियन्तं कालं यावत्तिष्ठामीत्यत्राह-"जाव अरवंताणमित्यादि।" यावदिति-कालावधारणे, अशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणां पूजामहन्तीत्यहन्तस्तेषाहतां, भग:-- समग्रेश्वर्यादिलक्षणः स विद्यते येषां ते भगवन्तः तेषां सम्बन्धिना नमस्कारेण नमो अरहन्ताणन्ति' अनेन “न पारयामि" न पारं गच्छ ૩૧અર્થ:કેટલા કાળ સુધી સ્થિત છું ? એટલા માટે અત્રે કહ્યું—“જ્ઞા કરતા ઇત્યાદિ. ચાવત-જ્યાં સુધી,-કાલ અવધારણ અર્થમાં. અશોકાદિ અષ્ટ મહાપ્રાતિહાયલક્ષણ પૂજાને અહે છે તે અહં તે, તે અહં તેના ભગ-સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણવાળે ભગ, તે વિદ્યમાન છે જેઓને તે ભગવંતે, તેઓના સંબંધી, મ ળ–નમસ્કારથી, નમો અrદરતા” એમ એ નમસ્કારથી, ન ઘાયf– પારૂં, ન પાર પામું. વિવેચન “પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા કાય, અલગ અંગ ન સાજા રે...મન વાચક વશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે..મન. શ્રી અરજિન–શ્રી યશોવિજયજી. આ કત્સત્રમાં કેટલે વખત સ્થિત છું? તે માટે કહ્યું–જ્યાંસુધી અહંત ભગવંતને નમસ્કાર વડે ન પાછું ત્યાં સુધી.” અકાદિ અષ્ટ મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને અહં_એવા અહંતે જે સમગ્રઐશ્વર્યાદિલક્ષણ ભાગસંપન ભગવતે છે, તેઓના સંબંધી નમસ્કારથી—“ ના સદંતા” નમસ્કાર હે અહંતોને એ નમસ્કાર પદથી જ્યાંસુધી–જેટલો વખત સુધી ન પારૂંન પાર પામું, ત્યાં સુધીતેટલે વખત સુધી. ત્યાંલગી આત્મીય કાયને સ્થાનથી મૌનથી ધ્યાનથી સરાવું છું—એ કાર્યોત્સર્ગપ્રતિજ્ઞા સૂત્રનું મીમાંસન કરી ધન્ય કાયોત્સર્ગ “પણ” અષ્ટ ઉછવાસ પ્રમાણું હોય એવું સૂચન કરે છે– ३६तावत्किमित्याह" ताव कार्य ठाणेणं मोणेणे झाणेणं अप्पाणं वोसिरामि।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy