________________
ઉચ્છ્વાસપ્રમાણ કાચોત્સગ : સ્થાન-મૌન-ધ્યાનથી તન-વચન-મન નિરાધ ૪૮૭
तावच्छब्देन कालनिर्देशमाह, "कायं" देहं " स्थानेन " ऊर्ध्वस्थानेन हेतुभूतेन, तथा " मौनेन" वाग्निरोधलक्षणेन, तथा “ યાનેન '' ધર્મધ્યાનાનિા, “ અપાળતિ '' प्राकृतशैल्या आत्मीयम्, अन्ये न पठन्त्येवैनमालापकं, " व्युत्सृजामि " परित्यजामि |
इयमत्र भावना
कार्य स्थान मौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य व्युत्सृजामि । नमस्कारपाठ यावत्प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति । ततः कायोत्सर्गे करोतीति । जघन्योऽपि तावदष्टोच्छ्वासमानः । २६५
૩૬અર્થ: ત્યાંસુધી શું ? તે માટે કહ્યું—
“તાય હાય ટાળેગ મોનેળ ફાળો અા વોસિરામિ।” ત્યાંસુધી આત્મીય કાયને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી વાસરાવુ છુ.
તાઃત—ત્યાંસુધી શબ્દથી કાનિર્દેશ કહ્યો, વાöકાયને, દેહને, સ્થાનેર—સ્થાનથી, હેતુભૂત એવા સ્થાન વડે કરીને, તથા મૌનેન—મૌનથી, વાનરોધલક્ષણ મૌન વડે કરીને તથા યાત્તેન—ધ્યાનથી, ધર્મધ્યાનાદિ વડે કરીને, અવ્વા—પ્રાકૃત શૈલીથી આત્મીય. અન્યા તે આ આલાપક પડતા જ નથી. યુત્પુર્નામ—ચુસજ્જું છુ, પરિત્યજી છું. આ
અત્રે ભાવના છે—
કાયને સ્થાન-મૌન-ધ્યાન ક્રિયા શિવાય ક્રિયાન્તર અધ્યાસને આશ્રીને વ્યુસ છું. નમસ્કાર પાડે સુધી ભુજ લખાવી રહેલા વાપ્રસર નિરુદ્ધ કરેલા, પ્રશસ્ત ધ્યાન અનુગત એવા હું સ્થિતિ કરૂ છું.
૬૫
પછી કાયાત્સગ કરે છે; જન્ય (કાચાસ ) પણ અo ઉચ્છ્વાસ માનવાળા છે, વિવેચન
“ કાચાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા,
નિગ્રન્થના પન્થ ભવ અતનેા ઉપાય છે.”—શ્રીમદ્ રાજચદ્રજી.
,
જ્યાં સુધી અ ંત ભગવાને નમસ્કાર કરીને કાર્યાત્સગ ન પારૂ, ત્યાંસુધી શું ? તા કે− ત્યાંસુધી આત્મીય કાયને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી વાસરાવું છું.' ત્યાંસુધી– તેટલે। વખત સ્થાનથી હેતુભૂત એવા ઊસ્થાન વડે કરીને,' મૌનથી-વાનરોધરૂપ મૌન વડે કરીને, ધ્યાનથી-ધર્મધ્યાનાદિ વડે કરીને જે સંચાગસંબધથી મ્હારા આત્મા સાથે જોડાયેલી છે એવી આ મ્હારી ‘ આત્મીય ' કાયને હું બ્યત્સર્જી છું, પરિત્યજી છું, અહત્ય-મમત્વ ત્યજી છોડી દઉં છું; અર્થાત્ કાયને સ્થાન-મૌન– સ્થાન–મૌન-ધ્યાનથી ધ્યાન ક્રિયા શિવાયની બીજી ખધી ક્રિયાના અધ્યાસને આશ્રીતે વ્યુત્સર્જી છું, છેડી દઉં છું, દેહ છતાં દેહાતીત દશાને અનુભવ કરવારૂપ કાચેત્સ કરૂ છું. · નમસ્કાર પાડે સુધી ભુજ લખાવી રહેલા, વાપ્રસર નિરુદ્ધ કરેલા, પ્રશસ્ત ધ્યાન અનુગત એવા હું સ્થિતિ કરૂ છું.' અર્થાત્ આમ ભુજા લખાવેલું. ઊવસ્થાન (ખડા ઊભા રહેવાનું ) ધારણ
તન-વચન-મન
"
ચેોગ નિરોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org