________________
ઉચ્છ્વાસનિરોધના નિષેધ : સયમ ક્ષાર્થે દેહરક્ષા આવશ્યક
૪૫
૩૪અથ :—આ ઉપરથી અચૈત્યના વન્દના ઉદ્યતને ઉચ્છવાસાદિનું સાપેક્ષપણ અશાલન છે,—અભક્તિને લીધે; કારણકે ભક્તિનિ રને કવચત અપેક્ષા યુક્ત નથી,—એ પણ પ્રત્યુક્ત થયું, ઉક્તવત્ અભક્તિના અયોગ છે માટે. તે આ પ્રકારે—
અત્રે અપેક્ષા શી ? અભિવગના અભાવ છે માટે, આગમનુ પ્રામાણ્ય છે માટે. અને કહ્યું છે કે—
આભિગ્રહીત પણ ઉચ્છ્વાસ ન નિરાધે, તેા પછી ચેષ્ટાથી તે પૂછ્યું જ શું? નિરોધ કચે સઘ મરણ હોય છે, પણ જયણાથી સૂક્ષ્મ ઉચ્છ્વાસ હોય છે.
અને અવિધિથી મરણ પ્રશંસાતુ નથી, અાનિને લીધે, શુભ ભાવનાદિના અયોગને લીધે, સ્વપ્રાણાતિપાતના પ્રસંગને લીધે, અને તેના અવિધિથી નિષેધને લીધે. અને કહ્યું છે કે—
· સત્ર સંયમને (રસે ), અને સંયમથી આત્માને જ રહ્યું. અતિપાતથી તે આત્મા (અને સંયમ) મૂકાય છે; અને પુન: અવિરતિની વિશાધિ નથી હોતી. પ્રસંગથી સ: ૨૬૩
વિવેચન
**
પુષ્ટ નિમિત્તાલ'બન ધ્યાને, સ્વાલંબન લય ઠાને;
દેવચદ્ર ગુણુને એકતાને, પહેાંચે પૂરણ થાને...
મારા સ્વામી હા તારા ધ્યાન ધરીજે,
ધ્યાન ધરીજે હૈ। સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી,
અત્રે કોઈ એમ શંકા કરે કે ‘અર્હચૈત્યના વન્દ્રનાથે ઉદ્યતને ઉચ્છ્વાસાદિનુ સાપેક્ષપણું મશેાભન છે,——ક્તિને લીધે’ ઇ, તેના પણ આ ઉપરોક્ત વિવરણ પરથી રદીએ અપાઈ ચૂકયો, કારણકે કહેવામાં આવ્યું તેમ અત્રે અભક્તિના યાગ જ નથી, અભક્તિ ઘટતી જ નથી. અત્રે અભિષ્ણગના-૬ાગરૂપ આસક્તિના અભાવ છે, તે પછી અપેક્ષા શી? તેમ જ આગમમાં પણ શ્વાસનિરોધના નિષેધ કર્યાં છે. શ્રી વિશેષાવ. શ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણુજીએ ઝલ્લાતં ન નિહંમદ ઇ. કહ્યું છે, અર્થાત્ જખરજસ્તીથી અભિગૃહીત પણ ઉચ્છ્વાસ ન નિરુધે, તે પછી સ્વયં પોતાની મેળે તે કેમ જ નિરુપે ? કારણકે નિરાધ કરવામાં આવતાં સદ્ય-તત્ક્ષણ મરણુ હોય છે, પણ સૂક્ષ્મ ઉચ્છવાસ તે। યતનાથી હાય છે.
અને આમ શ્વાસનિરોધથી વિધિથી મરણ પ્રશંસાતું નથી, અહાનિને લીધે;' મના-કાયાત્સના પ્રયાજનથી હાનિને લીધે. તે શાને લીધે ? ‘શુભ ભાવનાદિના અયાગને લીધે,’—કાયેત્સગ માં જે શુભ ભાવના િ ભાવનાનેા અભિપ્રાય રાખ્યો હાય, તેના યાગ નથી થતે માટે તે પણ શાને લીધે? ‘સ્વપ્રાણાતિપાતના પ્રસંગને લીધે,' પેાતાના પ્રાણ ચાલ્યા જવાના પ્રસંગને લીધે. અને તેમાં પણ દોષ શાને લીધે ? · તેના અવિધિથી નિષેધને લીધે,’ અવિધિથી પ્રાણત્યાગના નિષેધ છે માટે, આ અંગે અત્રે પ્રસ્થ સંગ્રમ સન્નમાો મન્વાળમ
ઉચ્છ્વાસિનરોધના નિષેધ
સયસરસાથે દેહક્ષા આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org