________________
૪૧૬
લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા ૧૪અર્થ :–ઉપાદાનભેદ પણ અત્રે પરિહાર નથી–એકના અનેક નિમિત્તપણાના અગને લીધે. | દર્શન થકી જ અવિરોધ નથી–અભ્યપગમમાં વિચારની ઉપપત્તિને લીધે અને તે પણ એમ વિરોધ નથી જ પામતે એમ નથી–તેના એકસ્વભાવપણાએ કરીને વિરોધને લીધે.
અને એકાનેક સ્વભાવમાં પણ આ સુવિધ) નથી,--તથા પ્રકારે દર્શનની ઉપપત્તિને લીધે. કારણકે પિતૃવાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું નથી, નીલ-પીત આદિમાં પણ તભાવની આપત્તિને લીધે. આ પરિભાવનીય છે.
વિવેચન
હા શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વગુણપર્યાય પરિણામ રામી, એકતા નિત્યતા અસ્તિતા ઈતરયુત, ભેગ્ય ભેગી થકે પ્રભુ અકામી.”—શ્રી દેવચંદ્રજી રાપણાના અગને લીધે, અનેકેના-પિતા પુત્રાદિ વ્યવહર્તાઓના સહકારિભાવના અયોગને લીધે. કારણકે તેઓ તે એક સહકારીને પામીને, ઉપાદાનભેદે પણ તથા પ્રકારે સર્વવાસનાવંત હોય છે, અને તદનુગુણતાવંત સ્વભાવ દરિદ્ર (રહિત ) એવા તેનું અને સહકારિપણું યુક્ત નથી.
હવે એમ (વક્તવ્ય) થાય કે– ર દિ ફૂડનુપાનં નામ - દૃષ્ટમાં અનુપપન છે જ નહિં. એક અવિભાગવંત સહકારીમાં સ્વ ઉપાદાનના ભેદ થકી અનેક વાસનાપ્રવૃત્તિ દેખાય જ છે. એના પરિ. હારાર્થે કહ્યું – જ, નાક-દર્શન થકી જ, કેવલ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ દર્શન થકી જ, વરીષા–પ્રસ્તુતવાસનાભેદને અવિરોધ. કયા કારણથી? તે માટે કહ્યું–
વિરા –અભ્યપગમમાં વિચારની ઉપપત્તિને લીધે. કારણ કે અભ્યપગમ જ વિચાર ઉપપન્ન છે, નહિં કે દર્શન. જે એમ છે, તે તેથી શું? તે માટે કહ્યું– –ને જ,
sfu–તે પણ, અભ્યપગમ; “અપિ”-૫ણું શબ્દથી દર્શન પણ, g–એમ, એકના અનેક સહકારિવના અભ્યપગમમાં નથી વિરોધ પામતે જ; કિંતુ વિરોધ પામે જ છે. કેવી રીતે? તે માટે કહ્યું – તહેવામાન~વ્યવહિયમાણ (વ્યવહરાતી) વસ્તુના નિરંશ એકસ્વભાવપણુએ કરીને, વિધાત– નિરાકરણને લીધે; અનેકસહકારિત્વ અભ્યપગમવાળા તેના અનેક સ્વભાવના અપેક્ષિપણાને લીધે (પાઠાંતરઃ અનેક સ્વભાવના આક્ષેપને લીધે.)
હવે અનેકાન્તમાં પણ એકાન્તપક્ષના દૂષણ પ્રસંગના પરિહારાર્થે કહ્યું- ૨જ, gવાને મા –અનેકાંતરૂપ એકાનેક સ્વભાવમાં વિરોધ જ. એમ “જિ” પણ શબ્દનો અર્થ છે. – આ, વ્યવહારવિરોધ. ક્યા કારણથી? તે માટે કહ્યું–તથાન પરં–જેમ વસ્તુ અભ્યાગત છે તથાનેર–તેમ દર્શનથી, વ્યવહારની ૩પત્ત–ઉપપત્તિને લીધે, ઘટનને લીધે. તે જ (ઉપપત્તિ જ) કહી–
નદ પિતૃવારનાનિમિત્તજમાવવ–નહિ પિતૃવાસનાનું નિમિત્તભાવપણું જ – એકાનેકસ્વભાવવાળી વસ્તુમાં, પુત્રવારના નિમિત્તસ્થમાધ-પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું– સ્વભાવવૈચિયદારિદ્યને લીધે. વિપક્ષે બધા કહી નાટતાાgિ-નીલ-પીત આદિ વિષયમાં પણ સTET -તદભાવની આપત્તિને લીધે, નીલ વાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પીતાદિ વાસનાનું નિમિત્તભાવપણું ઇત્યાદિની આપત્તિને લીધે. તિ–એમ, માવના -પરિભાવનીય, પતર–આ. કે-એક જ વસ્તુ વિચિત્ર વાસના વશ કરીને વિચિત્ર વ્યવહારપ્રવૃત્તિનો હેતુ એમ નથી હતું એમ અર્થ છે. અન્યથા તેના થકી જ સર્વ વ્યવહારની સિદ્ધિને લીધે, જગત-વચિત્ર્યના અભ્યપગમથી શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org