________________
૧૧. લોકનાથ ‘ોવરનાથેભ્યઃ' પદ વ્યાખ્યાન
લેકનાથ” પદમાં લેક એટલે બીજાધાનાદિથી સંવિભક્ત એવો વિશિષ્ટ ભવ્યલેક એમ દર્શાવે છે–
તથા–
“ોજનામ્યઃ” इति । इह तु लोकशब्देन तथेतरभेदाद्विशिष्ट एव तथा रागाग्रुपद्रवरक्षणीयतया बीजाधानादिसं विभक्तो भव्यलोकः परिगृह्यते, अनीशि नाथत्वानुपपत्तेः । ८५ અથ –તથા
લોનાથને” અહીં તો લોક” શબ્દથી તથા પ્રકારના ઈતર ભેદથી વિશિષ્ટ જ તથા પ્રકારે રાગાદિ ઉપદ્રમાંથી રક્ષણયપણાએ કરીને બીજાધાનઆદિથી સંવિભક્ત, એ ભવ્યલક પરિગ્રહાય છે,–અનીદશમાં (આવ ન હોય એમાં) નાથપણાની અનુપત્તિ (અઘટ માનતા) છે,
માટે. ૮૫
ifસવ-તથા ‘સમુદાયમાં પણ પ્રવૃત્ત ઈત્યાદિ સુત્ર વાય છે, એમ “ તથા’ શબ્દને અર્થ છે. એમ ઉત્તર સૂત્રોમાં પણ “તથા” શબ્દનો અર્થ વાચ્ય છે.
તતમે —તથા પ્રકારના ઇતર ભેદથી; તથા–તપ્રકારને, ભવ્યરૂપ જ, જે તમે – ભવ્ય સામાન્યનો ઇતર ભેદ,-બીજાધાન આદિ વડે સંવિભક્ત કરે અશક્તિ, તમત–તેનાથી, વિફાદ –વિશિષ્ટ જ, વિભક્ત જ.
તથા–તથા પ્રકારે, તે તે પ્રકારે, Truદવસીયતા–રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીયતા વડે; રાહ gવ ખ્યો ના ઉપદ્રવ જાશુપા –રાગાદિ જ વા તે થકી ઉપદ્રવ તે રાગાદિ ઉપદ્રવ, તરમrnતેમાંથી, જીવતા - તેના વિષયભાવમાંથી પસારણુતા, તથા–તે વડે, થsધનહમિw–બીજાધાનઆદિથી સંવિભક્ત; ધર્મબીજવપન, ચિંતા, સત શ્રતિ આદિ સર્વથા સ્વ યકૃત, (સ્વાધીન કરાયેલા) કુશલ આશયવિશેષથી, સંધિમm:–સંવિભક્ત. સમય અપેક્ષાએ સંગત વિભાગવાન કરાયેલે,–કશલ ભાશયના ભગવતપ્રસાદથી લભ્યપણાને લીધે; મદાઢવા-ઉકાસ્વરૂપ ભવ્યલોક, fશ્રદ્યતે–પરિગ્રહ કરાય છે, અશ્રય કરાય છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું
અનીદશ-અનીદશમાં, આવે ન હોય એમ, બીજાધાનઆદિથી અસંવિભક્ત એવા અવિષયભૂતમાં, નાતાલનપત્ત-નાથત્વની અનુપત્તિને લીધે, ભગવંતના નાથભાવના અધટનને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org