SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ અધિકાર સ્તોતવ્યસંપદ્ગી સકારણા સ્વરૂપસંપ રપ. અપ્રતિતવરજ્ઞાનદર્શનધર પતિતવરાનનધરખ્ય પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન : પ્રતિહત-વરજ્ઞાનદર્શનધર-વાદીને નિરાસ – एते च कैश्चिदिष्टतत्त्वदर्शनवादिभिर्बो बभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते “તરષ્ટિ તુ જતુ તિ વચના, gafrઉત્તીર્ષss_ ‘ગતિદતવજ્ઞાન નાખ્યઃ” અર્થ:–અને એએ—કેઈથી-ઇષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદોથી અન્યત્ર પ્રતિહતવરફાનદાનધર જ માનવામાં આવે છે, “ઇષ્ટ તત્ત્વ ભલે દેખો' એ વચનથી, એની નિરાકરણછાથી કહ્યું કે અપ્રતિહતવજ્ઞાનદર્શનધરેને ” વિવેચન “સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળનાણ પહાણ તિણે કેવળનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે.... જિર્ણોદા! તેરા નામથી મન ભીને.” શ્રી દેવચંદ્રજી અને આવા ઉક્ત ગુણવિશેષણસંપન્ન આ અહંત ભગવંતે વળી કેઈથી– ઈષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદેથી અન્યત્ર પ્રતિતતવરજ્ઞાનદર્શનધર જ માનવામાં આવે છે, rfસT:-તરવમિદં તુ જરાકુ-ઈષ્ટ તત્ત્વ જ ભલે દેખે. " सर्व पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" –એમ સંપૂર્ણ બ્રેક પાઠ છે. (અર્થાત) સર્વ દે વા મ દેખે, પણ ઈષ્ટ તત્વ જ ભલે દેખે. જે દૂરદર્શી તે પ્રમાણુ હોય, તે ચાલે આ આપણે ગીધને ઉપાસીએ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy