________________
સપ્તમ અધિકાર સ્તોતવ્યસંપદ્ગી સકારણા સ્વરૂપસંપ
રપ. અપ્રતિતવરજ્ઞાનદર્શનધર પતિતવરાનનધરખ્ય પદ વ્યાખ્યાન
આ પદનું પ્રયોજન : પ્રતિહત-વરજ્ઞાનદર્શનધર-વાદીને નિરાસ –
एते च कैश्चिदिष्टतत्त्वदर्शनवादिभिर्बो बभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते “તરષ્ટિ તુ જતુ તિ વચના, gafrઉત્તીર્ષss_
‘ગતિદતવજ્ઞાન નાખ્યઃ” અર્થ:–અને એએ—કેઈથી-ઇષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદોથી અન્યત્ર પ્રતિહતવરફાનદાનધર જ માનવામાં આવે છે, “ઇષ્ટ તત્ત્વ ભલે દેખો' એ વચનથી, એની નિરાકરણછાથી કહ્યું કે
અપ્રતિહતવજ્ઞાનદર્શનધરેને ”
વિવેચન “સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળનાણ પહાણ તિણે કેવળનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે....
જિર્ણોદા! તેરા નામથી મન ભીને.” શ્રી દેવચંદ્રજી અને આવા ઉક્ત ગુણવિશેષણસંપન્ન આ અહંત ભગવંતે વળી કેઈથી– ઈષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદેથી અન્યત્ર પ્રતિતતવરજ્ઞાનદર્શનધર જ માનવામાં આવે છે, rfસT:-તરવમિદં તુ જરાકુ-ઈષ્ટ તત્ત્વ જ ભલે દેખે.
" सर्व पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु ।
प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" –એમ સંપૂર્ણ બ્રેક પાઠ છે.
(અર્થાત) સર્વ દે વા મ દેખે, પણ ઈષ્ટ તત્વ જ ભલે દેખે. જે દૂરદર્શી તે પ્રમાણુ હોય, તે ચાલે આ આપણે ગીધને ઉપાસીએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org