________________
૩૦૪
લલિત વિસ્તરે: ર૫) “કતિતત્વજ્ઞાનનમ્પ:' પદ વ્યાખ્યાન એના નિરાકરણ “સાતિદૂતવજ્ઞાનનધરેઝ: ” “અપ્રતિહતવર જ્ઞાનદર્શનને એ સૂત્ર મૂક્યું. ઈષ્ટ-પ્રજનભૂત તત્વનું દર્શન જ કામનું છે એમ જે વદે છે એવા આ ઈષ્ટતત્વદર્શનવાદીઓનું વચન છે કે સર્વ દેખો વા મ દેખે, પણ ઈષ્ટ તત્વ જ ભલે દેખો. અને જે દૂરદશી–દૂર દેખનાર પ્રમાણ છે એમ માનતા હે, તે ચાલે આપણે ગીધને ઉપાસીએ!” કારણ કે તે ગીધ પણ દૂરદશી છે, દૂર-લાંબે સુધી દેખી શકે છે! આમ તેઓ સર્વરવાદીના ઉપહાસમાં કહે છે, તેનું નિરસન કરવા માટે અને આ અપ્રતિકતવરજ્ઞાનદર્શનધર” એ પદ કહ્યું છે.
સર્વજ્ઞાનદર્શન સ્વભાવપણું સત નિરાવરણ પણ
કરીને અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરા એમ વ્યાખ્યા
"પ્રતિદ–સર્વત્રાપ્રતિસ્ટિસે સાત્વિ -પ્રધાને જ્ઞાન-
વિજ્ઞાનन्यावबोधरूपे धारयन्तीति समासः, सर्वज्ञानदर्शनस्वभावत्वे निरावरणत्वेन, अन्यथा तत्त्वायोगात् । १५५
*અર્થ–પ્રતિ-અપ્રતિહત–સર્વત્ર અપ્રતિખલિત –ાયિકપણાને લીધે, વસે– વર--પ્રધાન, એવા જ્ઞાન –શાન દર્શન–વિશેષ સામાન્ય અવબોધરૂપ, ધરતીતિ– ધારે છે એ એમ સમાસ છે, તે ( અપ્રતિહવાનદશનધર) –સર્વાન-દર્શનસ્વભાવપણું સતે નિરાવરપણુએ કરીને,-અન્યથા તત્ત્વને અાગ છે, માટે.૫૫
વિવેચન કેવલ કેવલ જ્ઞાનમહોદધિ હોઇ, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવને હેઇ, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ...નમિપ્રભ.”
1 શ્રી દેવચંદ્રજી અપ્રતિહત એટલે ક્ષાયિકપણાએ કરીને સર્વત્ર અપ્રતિખલિત વર-પ્રધાન વિશેષસામાન્ય અવબોધરૂપ જ્ઞાન-દર્શન જેઓ ધારે છે તે અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરે.
અને એવા અપ્રતિતતવજ્ઞાનદર્શનધરે “સર્વાનનીમ ' સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે “નાદાન' નિરાવરણપણાએ કરીને હોય છે. અર્થાત્ પ્રથમ તે
rfજા–સર્વજ્ઞાન ઇત્યાદિ સર્વજ્ઞાનનામા – જ્ઞાનદર્શન સ્વભાવપણું સતે, યાન્તર અભિપ્રાયથી સાર્વદિક સર્વજ્ઞસવંદસ્વિરૂપ સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે, ઉનાવા
ર—ધાતિક્ષયથી નિરાવરપણાએ કરીને, અપ્રતિહતવરનાનદર્શનધર ભગવત છે. વ્યતિરેક કહ્યોઅન્યથા–ઉક્ત પ્રકારના વ્યતિરેકે, તવા -તત્ત્વના અાગને લીધે, પ્રતિકતજ્ઞાનદર્શનધરત્વના અયોગને લીધે. કારણકે નિરાવરણ પણ ધર્માસ્તિકાયાદિ ઉક્તરૂપ વિકલ ( સર્વજ્ઞાદિસ્વભાવરહિત ) હોઈ, વા એકેન્દ્રિયાદિ ઉક્ત રૂપના યોગે પણ અનિરાવરણ હોઈ પ્રકત સૂત્રના અર્થભાગી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org