SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સ`જ્ઞાનદર્શીન સ્વભાવપણુ' અને નિરાવરણપણું ૩૦૫ મૂળ હેતુભૂત સ જ્ઞ-સશિ પણારૂપ સર્વ જ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે નિરાવરણપણાએ કરીને આ ભગવંતા અપ્રતિહતવરજ્ઞાનદનધરો છે. આમ અપ્રતિહત–વરજ્ઞાનન્દે નધરપણાના સાધનમાં એ હેતુ દર્શાવ્યા— અને નિરાવર્ણપણું (૧) સÖજ્ઞાનદર્શન સ્વભાવપણુ, (૨) અને તે સતે નિરાવરણપણું, – અન્યથા તત્ત્વના અયેાગ છે માટે,’ અન્યથા તત્ત્વયોગત, એમ ન હાય તા તત્ત્વને—અપ્રતિહતવરજ્ઞાનદર્શ નધરત્નના અાગ--અઘટમાનપણું છે માટે. સર્વ જ્ઞાનદર્શીન સ્વભાવપણુ’ કારણ કે ધર્માસ્તિકાયાદ્રિ નિરાવરણ છે છતાં તેમાં સર્વજ્ઞ-સદશિ સ્વભાવ જ છે નહિ, એટલે તેને અપ્રતિહત--વરજ્ઞાનદનધરપણું ઘટતું નથી; અને એકેન્દ્રિયાદિમાં સત્તાથી સČજ્ઞ-સદશિ સ્વભાવ છે, છતાં અનિરાવરણ છે, એટલે તેને પણ તે અપ્રતિહતવરજ્ઞાનદનધરપણું ઘટતું નથી. માટે અપ્રતિહત–વરજ્ઞાનદનધરપણાના સાધનમાં ઉક્ત બન્ને હેતુ–સ જ્ઞાનદર્શી નસ્વભાવપણું અને તેના સદ્ભાવે નિરાવરણપણું એ બન્ને અનિવાર્ય પણે આવશ્યક છે. સામાન્યથી સર્વ અવભેાધની સિદ્ધિ આદિ યુક્તિથી સર્વજ્ઞવભાવપણુ` સિદ્ધ કરે છે— सर्वज्ञस्वभावत्वं च सामान्येन सर्वावबोधसिद्धेः, विशेषाणामपि ज्ञेयत्वेन ज्ञानगम्यत्वात् । न चैते साक्षात्कारमन्तरेण गम्यन्ते, सामान्यरूपानतिक्रमात्।' .१५६ ૐઅ અને સ`જ્ઞસ્વભાવપણું સામાન્યથી સર્વ અવષેધતી સિદ્ધિને લીધે છે,-- વિશેષાનું પણ રોયપણાએ કરીને જ્ઞાનગમ્યપણું છે, માટે; અને આ (વિશેષા) સાક્ષાત્કાર શિવાય ગમ્ય થતા નથી,——સામાન્ય રૂપના અતિક્રમ છે, માટે ૧૫૬ વિવેચન “ઇમ કેવળ દન નાણ, સામાન્ય વિશેષના ભાણ; દ્વિગુણુ આતમ શ્રદ્ધાએ ચરણાર્દિક તસુ વ્યવસાયે. ....સુહુ'કર ભવ્ય એ જિન ગાવા, જિમ પૂરણ પઢવી પાવા.”—શ્રી દેવચંદ્રજી હવે પ્રથમ તા સજ્ઞાનદર્શન સ્વભાવપારૂપ જે હેતુવિશેષણ કહ્યું તે કેવી રીતે ઘટે છે, તે સિદ્ધ કરે છે.. સજ્ઞસ્વભાવપણું, સામાન્યથી સર્વ અવધની સિદ્ધિને પર્વજ્ઞા—હેતુવિશેષણની સિદ્ધિ અર્થે કહ્યું-સર્વજ્ઞસમાવiચ—અને હેતુવિશેષણતાથી ઉપન્યસ્ત એવું સર્વજ્ઞસ્વભાવપણું, સામાન્યેન—મહાસામાન્ય નામના સત્તાલક્ષણ સામાન્યથી સર્વોત્રયોતિન્દ્રે:——સના અવશેષની સિદ્ધિને લીધે; સĪાં—સની, ધર્માસ્તિકાય આદિ નૈયાની અથવોધનિ≠:—વષેાધસિદ્ધિને લીધે, પરિચ્છેદ સદ્ભાવને લીધે,—જ્ઞેય વસ્તુના પ્રતિબિંબસ ક્રમવાળા જ્ઞાનનું તા તદાકારપણું માનવામાં આવતાં અનેક દેખના પ્રસંગધી,—માપ્તિની અનુપપત્તિને લીધે, ધર્માસ્તિકાયાદિમાં અમૂર્ત પણાએ કરીને આાકારના અભાવે પ્રતિબિંબના યેાગને લીધે, તેના ( પ્રતિબિંબતા ) મૂત્તધર્મ ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy