________________
પુણ્ડરીક ઉપમાનું ઘટનાનપણું: જલકમલવત નિલેપ ભગવતે
૧૫૫ ભગવતે છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યવાસિત હતા, ભગપંક મધ્યે પણ જલકમલવત્ અલિપ્ત હતા.
“રાગ ભરે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈ ન પામે હો તાગ.
શ્રી શ્રેયાંસ કૃપા કરે.”—શ્રી યશોવિજયજી. "यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते ।
અત્ર તત્ર તિમ વિરત્વે તાપ તે ”–શ્રી હેમચંદ્રાચાર્યજી. પુડરીકે એવા પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર છે કે સૌંદર્યમૂર્તિ ભુવનલક્ષમી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે.
તેમ અતિશયયોગે કરી આ ભગવંતે એવા પરમ સુંદર છે કે કેવશ્રી ચરણ કમલ આદી ગુણસંપદુ આવીને તેમનામાં નિવાસ કરે છે ને તેમના દર્શનાદિ કમલા વસે રે' આનંદના હેતુઓ થઈ પડે છે. “સુરતિરાયન, નિવારો
ગુજરn:’ આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ સુંદર ઉલ્ટેક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણકમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હાયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મન મધુકર તમારા શ્રીમદ્ ચરણકમલમાં એ મુગ્ધ બન્ય છે, કે તે સુવર્ણમય મને અને ઇંદ્ર-ચંદ્ર-નાગેને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયેલ છે.
ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સામેલ અરિ પદ પરિહરી રે, પંકજ પામર પેખ....વિમલ જિન. મુજ મન તુજ પદ તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે....વિમલ જિન.”શ્રી આનંદઘનજી
અને આમ પ્રવર-ઉત્તમે ત્તમ ગુણોથી પુંડરીકે જેમ વિશિષ્ટ તિર્યચે મનુષ્ય ને દેથી સેવાય છે અને સુખના હેતુ હોય છે તેમ આ ભગવંતે પણ કેવલજ્ઞાનાદિ પરમોત્તમ ગુણોના હવાપાથી ભવ્ય પ્રાણુઓથી સેવાય છે અને પરમ સુખધામ નિર્વાણુનામેક્ષના નિબંધન–નિશ્ચય કારણરૂપ થઈ પડે છે.
પુષ્કલાવઈ વિજયે છે, કે વિચરે તીરથપતિ,
પ્રભુચરણને સેવે છે, કે સુર નર અસુરપતિ; જસુ ગુણ પ્રગટયો છે, કે સર્વ પ્રદેશમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org