SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ લલિત વિસ્તર: (૮) “પુષવરપુveખ્ય:' પદ વ્યાખ્યાન આતમ ગુણની છે, કે વિકસી અનંત રમ”.... “જસ નામે હે પ્રગટે ગુણરાશ કે, ધ્યાને શિવસુખ વિલસીએ” –શ્રી દેવચંદ્રજી આમ બિંબ–પ્રતિબિંબ ભાવથી આ ઉપમા સાંગોપાંગ ઘટે છે એટલે ભિન્ન જાતીય ઉપમાના ગે પણ અર્થથી–પરમાર્થથી–તત્વથી વિરોધને અભાવ હોવાથી યોદિત-જે કહ્યો તે દેષને સંભવ નથી જ. એક-અનેક સ્વભાવી વસ્તુ અને ન્યાયમુદ્રા દર્શાવે છે – १३एकानेकस्वभावं च वस्तु, अन्यथा तत्तत्त्वासिद्धेः । सत्त्वामूर्त्तत्वचेतनत्वादिधर्मरहितस्य जीवत्वाद्ययोग इति न्यायमुद्रा।७३ અર્થ અને વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે, અન્યથા તતતત્વની વસ્તુતત્વની) અસિદ્ધિ હોય, માટે. સત્વ-અમૂર્ત-ચેતનવ આદિ ધર્મોથી રહિતને જીવત્વ આદિને અગ છે–એમ ન્યાયમુદ્રા છે. વિવેચન અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એકછત્ર સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે, સર્વસ્વ તેનું નૃપ લે જ કેપે.-(સ્વરચિત) વિરુદ્ધ ઉપમાગે તદ્ધર્મની આપત્તિથી અવસ્તુત્વ હેય એમ જે ઉપરમાં વાદીની દલીલ કહી, તેના નિષેધાથે અહીં વસ્તુસ્વરૂપને વિચાર દાખવે છેઃ “પવાને માવ ૪ કgl' વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે. અર્થાત્ જીવાદિ એકાનેકસ્વભાવી વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ હોઈ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેક સ્વભાવવસ્તુ ન્યાયમુદ્રા ધર્મવાળી છે; ધર્મી એવા દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ એક અખંડ પિંડરૂપ અભેદ છે, પણ ધર્મ-ગુણ પર્યાયની અપેક્ષાએ અનેક ખંડ ખંડ ભેદરૂપ છે. “ગાથા તત્તવારિ” “અન્યથા તત્તત્ત્વની (વસ્તુતત્ત્વની) અસિદ્ધિ વિકા– –એક-અનેક સ્વભાવીક જ કાર પ્રકૃતિ ઉપમાન અધિની ભાવનાના સુચનાર્થે છે–દ્રવ્ય-પર્યાયરૂપપણાને લીધે, વસ્તુ - જીવાદિ વસ્તુ,-એમ પક્ષ છે. અત્રે હેતુ અન્યથા –નહિં તે, એક-અનેક સ્વભાવત્વ વિના, તી–તેનું, વસ્તુનું, તથં-તત્વ, વસ્તુવ, તથાપિ – તેની અસિદ્ધિને લીધે. એના જ ભાવન અર્થે કહ્યું– સરવામૃત્વવેતનથrfaષહિત ચ–સત્ત્વ-અમૃત-ચેતનવ આદિ ધર્મરહિતને; સર્વ –સત્ત, સત પ્રત્યય-અભિધાનકારિપણું, અમૂર્ત વં–અમૂર્તત્વ, અમૂર્તપણું, રૂપરિહિતપણું, ચેતનવં– ચેતન, ચેતન્યવંતપણું, ગારિ–આદિ શબ્દથી પ્રમેયત્વ-પ્રદેશવત્વ આદિ ચિત્ર ધર્મનું મહણ છે, & fદng –તેનાથી રહિત-અવિશિષ્ટીકૃત વસ્તુને, નવવાદન–જીવવઆદિને અગ, પરસ્પર વિભિન્ન જીવવાદિ ચિત્રરૂપને અભાવ, તિ–એમ, આ થાઇલુદ્રા-ન્યાયમુદ્રા, યુક્તિમર્યાદા વર્તે છે – પ્રજ્ઞાધન પરથી પણ ઉલંધવાના અશકયપણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy