________________
૫૪૬
લલિત વિસ્તા : પુષ્કરવઢીપા ત્ર, શ્રુતસ્તવ નિવૃત્તિઉપાયના અભાવને લીધે, અતીન્દ્રિયઅદશીની સિદ્ધિને લીધે, અન્યથા તેના અયાગને લીધે, પુન: તેની કલ્પનાના વૈધ્યને લીધે,—આ અસાર છે.
૩૦૪
વિવેચન
“નિર્માંળ તુજ મુખ વાણી ♦ જે શ્રવણે સુશે,
તેહી જ ગુણુણ ખાણી ૐ....થુ જિનેરૂ !”—શ્રી દેવચંદ્રજી હવે વદી કહેશે—પુરુષ વિના આપે।આપ આ વચન કેમ ન ઊડે ? તે માટે કહ્યુ
.
આ કેવલ ચિત્ ધ્વનિ કરતું ઉપલબ્ધ થતું નથી. ન નૈતીય, પત્તિવ્ યનનુપમ્યતે આ તમે અપોરુષેય એવુ' જે વેદવચન માને છે, તે પુરુષઆપાઆપ અવાજ વ્યાપાર વિના કૈવલ આપોઆપ જ કચય ધ્વનિ કરતું-અવાજ કરતું કા વચનની ઉપલબ્ધ થતું નથી, સંભળતું નથી. અને કાંક કદાચ કઈક ઉપલબ્ધ ' અનુપલબ્ધિ થાય જ છે એમ જો કહેા તા ‘ઉપલબ્ધ સતે પણ અદૃશ્ય વક્તાની આશકાના સંભવને લીધે આ અસાર છે; ' કવિચત્ તેવા ક્વિન કરતા
સિજા—મ્યુચ્ચય કહો—ન જૂન જ, પતર્ - આ, અ ગેસ્થેયતાથી અશ્રુપગત વેચન, ય—કેવલ, પુરુષવ્યાપાર રહિત, વષિવું—માકાશાદિમાં, ધ્વનન્ત્-ધ્વનિ કરતું, શબ્દાયમાન, ઉપઢ઼મ્યમાન—ઉપલબ્ધ થતું, સ ંભળાતું. કાચિત્ કદાચિત્ કિંચિત્ ઉપલબ્ધ થાય જ છે એમ જો કહેા તા તે માટે કહ્યું —
ઉપમ્પાવત્તિ—ઉપલબ્ધિમાં પણ, શ્રવણે પણ,—કવચિત્ ઘ્વનત્ મુખ્વના, અદચવવત્રાન્ત સમજાત—અથસ્ય—અદશ્ય એવા પિશાચાદિ, વતુ:—વક્તાના, ગાદ્વાન્તમવાત—આશકાના સંભવને લીધે, તેનળ્યા ભાષિત ઢાય એવા સશયભાવ થકી તારે આ અસાર છે એમ સંબધિત થાય છે કયા કારણથી ? તે માટે કહ્યું —તનિવૃત્યુપાયામાત્રાત્——અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાય મભાવને લીધે. એવે કાઈ હેતુ છે જ નહિ કે જેથી તે આશકા નિવર્તાવી શકાય. એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું—
અતીન્દ્રિયાયયાિસિકે:--અતીન્દ્રિય અથ દશીની સિદ્ધિને લીધે. અતીન્દ્રિયં—અતીન્દ્રિય એવા પિશાચ દિક, અર્થ—અથ’તે હું શી: પુરુષ વવ—દેખવાના શીલવાળા પુરુષ જ તેની નિવૃત્તિના ઉપાય છે,તે થકી જ આ પિશાચાદિથી પ્રભવવાળું વા સ્વત એવ ધ્વનિ કરતું ઉપલબ્ધ થાય છે, એવા નિશ્ચયના સદ્ભાવને લીધે. વ્યતિક કહ્યો:-અન્યથા-નહિં તે, અતીન્દ્રિયાય'દીના, તદ્ચોળતુ અદશ્ય વક્તાની આશકાની નિવૃત્તિના અયોગને લીધે. વારુ, જો અતીન્દ્રિયઅદશી સિદ્ધ થાય છે, તેા તેથી શી ક્ષતિ છે? તે માટે કહ્યું:પુન: તત્વપનાવૈયાતિ—અતીન્દ્રિયા દી'ને માન્ય કરી પુન:—ફરી અપૌરુષેય વચનક૯પનાના થૈને લીધે. કારણુ કે તે અતીન્દ્રિયાદને નહિ’ માનનારાઓને જ સાલ છે. જેમ કહ્યું છે કે—
" अतीन्द्रियाणामर्थानां साक्षाद्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥
( અર્થાત્) અતીન્દ્રિય અર્થીના સાક્ષાત્ દૃષ્ટા છે નહિ; નિત્ય વચનથી જ જે દેખે છે તે દેખે છે. અસાર મસાર, પરિષ્ણુ, નિષ્ફળ, પતતૂં—મ, વચન અપૌરુષેય છે એ.
Jain Education International
ور
For Private & Personal Use Only
www.jainelibrary.org