________________
સહિતાર્થ સફલ પરિશ્રમ : માદવમૂત્તિ હરિભદ્રજીની વિનમ્રતા
વિવેચન "श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । માત્માનં જ ર દ હિતોપણાનુકૂતિ ” શ્રી તત્ત્વાર્થભાષ્ય નિષ્કાકરણ કરુણાથી–પરમાર્થ પ્રેમથી પરહિતનિરત એવા આ સૂત્રકર્તા આચાર્ય આ ગ્રંથનું પ્રયોજન સ્પષ્ટ કરતાં વદે છે કે-આમ ગુરુ પાસેથી મેં અલ્પમતિએ જેટલું
જાણ્યું તેટલું જ હું કહું છું, તે પણ જે પ્રાણીઓ જ્ઞાનાવરણાદિ સત્ત્વહિતાર્થ– કર્મના વિશે કરીને મહારા કરતાં પણ જડબુદ્ધિવાળા છે તેઓના પ્રવૃત્તિનો સફલ હિતાર્થે કહું છું; અર્થાત્ ગુરુ પાસેથી જે અર્થલાભ મને પ્રાપ્ત થયે પરિશ્રમ તેને આત્મકલ્યાણકારી લાભ તેઓને પણ મળે એ અર્થે હું ગમે
તેટલે પરિશ્રમ પડે એની ચિન્તા કર્યા વિના આ સૂત્ર ગૂંગું છું. અને આમ શુદ્ધ આશયથી સત્ત્વહિતાર્થે આ મહારો પરિશ્રમ અવશ્ય સફલ જ છે કારણકે માન–પૂજા–કીર્તિ આદિ તુચ્છ કામના મને છે નહિં, એટલે શુદ્ધ આત્માથે જ આ પરમાર્થ પ્રવૃત્તિ કરી હું હારા આત્મામાં ભક્તિબીજ રોપું છું, કે જે અવધ્ય બીજનું ફળ અવશ્ય મેક્ષ જ છે. આમ આ મહારે પરિશ્રમ હારા પોતાના આત્માથે તે સફલ છે, એટલું જ નહિ પણ “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ” એ મહાસૂત્ર હૃદયમાં ધારણ કરી જે કઈ સાચે આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ ભક્તિગ્રંથનું પરિ. શીલન કરશે, તે પણ અવધ્ય ભક્તિબીજ આત્મામાં રોપી અવશ્ય મોક્ષફળ પામશે જ. એટલે આ ગ્રંથનું પ્રજન પરાર્થે પણ સફળ હોવાથી મહારો પરિશ્રમ સર્વથા સફલ જ છે એમ મહારે અંતરાત્મા સાક્ષી પૂરે છે.
અત્રે આ પરોપકારપરાયણ માર્દવમૂત્તિ મહર્ષિએ “મહારાથી પણ જડબુદ્ધિવાળા” મf યુદય:' એ પદથી પોતાની પરમ લઘુતા સરલ વિનમ્રભાવે દર્શાવી છે;
કારણકે એ પદમાં “પણ” શબ્દથી સૂચવ્યું છે કે હું તે જડબુદ્ધિમાદવમૂર્તિ મંદમતિ છું જ, છતાં કર્મવશથી જે મહારા કરતાં વધારે જડબુદ્ધિહરિભદ્રજીની વાળા-મંદમતિ આત્માઓ હોય, તેઓના હિતને અર્થે આ મહારો વિનમ્રતા પરિશ્રમ છે. કારણકે મતિને વિકાસ આત્માના જ્ઞાનાવરણાદિ કર્મના
ક્ષપશમ પ્રમાણે હોય છે, એટલે હું જે કે મંદ ક્ષોપશમવાળે વાળા, કારણ કે કર્મ વિચિત્રફલવાળું છે, તેથી શું નથી સંભવતું ? તેવાં–તેઓના, જબુદ્ધિઓના, હિતા હિતાર્થે, પથ્ય અર્થે, મતદ-વદતાં, વિવરતાં, -સફલ, બેધલક્ષણ તદુપકાર કલવાન - અધિક-સદશ બુદ્ધિવાળાઓને તે પ્રમદ-માધ્યસ્થગોચરતાથી આ થકી અનુપકાર છે માટે, જો-મહારે, પરિશ્રમ:-વ્યાખ્યાનરૂપ પરિશ્રમ.
અને અહીં ઈષ્ટદેવતા નમસ્કાર તે મંગલ છે. ચયવન્દનો અર્થ અભિધેય છે,–તેના જ વ્યાખ્યાયભાનપણાને લીધે; કર્તાનું તથાવિધ સત્તાનુગ્રહ અનંતર પ્રયજન છે, અને શ્રોતાનું તદર્થ અધિગમ તેના અર્થનું જાણપણું (અનંતર પ્રયોજન) છે; પરંપર (પ્રયોજન) તો બન્નેનું નિયસલાભ છે; અભિધાનઅભિધેય, વ્યાખ્યાન-વ્યાખ્યય લક્ષણ સંબંધ સમજવા યોગ્ય છે. દુનિ-એ મંગલાદિ નિરૂપણની સમાપ્તિ અર્થે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org