SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : સલપણું અને સમ્યકકરણની મીમાંસા સમાધાન–એમ નથી,–તેના સમ્યકકરણપણાની અસિદ્ધિ છે માટે, તે આ પ્રકારે પ્રાય અધિકૃત સત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત, આશંસાદોષ રહિત, એવા સમ્યષ્ટિ ભક્તિમંતનું જ સમ્યકરણ છે, નહિં કે અન્યનું,—અનધિકારીપણું છે માટે, (અ) અનધિકારીને સર્વત્ર જ કૃત્યમાં સમ્યકરણ અભાવ છે માટે, | વિવેચન “જિનગુણ અમૃત પાનથી રે..મન. અમૃત ક્રિયાને સુપસાયરે ભવિ. અમૃત કિયા અનુષ્ઠાનથી રે..મન. આમ અમૃત થાયરે. ભવિ.શ્રી દેવચંદ્રજી ત્યાં જિજ્ઞાસુ વળી ત્રીજી શંકા કરે છે–આપ કહે છે તેમ ભલે છે, પણ લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાન થકી (માયાથી) આને સમ્યકરણમાં પણ શુભ ભાવ ઘટતે. નથી; કારણ કે આ લેક–પરલોક સંબંધી લાભની ફલકામનાથી, માયાથી-દંભથી ભલે સમ્યક્ કરવામાં આવે, તે પણ તેવી વિષક્રિયાથી શુભ ભાવ ઉપજ સંભવ નથી, માટે સમ્યકરણથી શુભ ભાવ જ ઉપજે છે એમ જે આપે કહ્યું તે શંકાસ્પદ છે. એટલે તેનું સમાધાન કરતાં આચાર્યજી દે છે–મહાનુભાવ! તમે કહે છે તેમ નથી. કારણ કે જે ક્રિયા આ લેક–પલેક સંબંધી લાભને અર્થે માયાથી–દંભથી કરવામાં આવે, તેનું મૂળ તે સમ્યકરણપણું જ નથી,-બતરા લાભાદિ અથે સથવારા: એટલે તેમાં તમે અંતભેદ વિનાની માત્ર માયાથી કરવું બાહ્ય વિધિના ઉપલક દેખાવથી ભ્રાંતિ પામી જે સમ્યકરણ કલ્પ તેનું સમ્યક છે, તે જ ભૂલભર્યું છે. કારણ કે પ્રાયે અધિકૃત–પ્રસ્તુત સૂત્રમાં કરણપણું જ નથી અને ઉપલક્ષણથી તેના અંગભૂત આ સૂત્રવ્યાખ્યાનમાં જે વિધિ કો છે, તેમાં જે ઉપયુક્ત–ઉપયોગવંત-ચતનાવંત હોય; આ લેકપરલેક સંબંધી આશંસા ફલકામનારૂપ દોષ–વિષથી જે રહિત હોય, જે સમ્યકપણે વસ્તુતત્વ દેખનાર સમ્યગ્દષ્ટિ હેય; અને જે નિષ્કામ નિર્દભ સાચી અંતરંગ ભક્તિ ધરાવતે હેય-એ ગુણસંપન્ન સમ્યગ્દષ્ટિ ભક્તિમંત પુરુષ નિરાશસ સમ્યગદૃષ્ટિ આ ચૈત્યવન્દનરૂપ ભક્તિકિયા કરે તેનું જ સમ્યકરણપણું છે,– ભક્તિમતનું જ નહિં કે બીજાનું કારણકે તથા પ્રકારના ગુણવિહીન અન્યનું અત્ર સમ્યકરણ અનધિકારીપણું છે, અને અધિકારીને તે સર્વત્ર જ–સર્વ કૃત્યમાં જ સમ્યકરણ અભાવ છે,–ગનધિનિ : સર્વકૈક सम्यक्करणाभावात्। અર્થાત્ આ લોક-પરલેકસંબંધી ભલાલચરૂપ લબ્ધિ આદિ અર્થે વા દંભથી કરાતી ધર્મક્રિયા સમ્યક્ નથી, અસમ્ય–મિથ્યા જ છે. કારણ કે આ લેક સંબંધી જિ:-પ્રાથsfષકૃતસૂત્રોનૈવ વિધિન-અધિકૃત સૂત્ર–ચયવન્દન સૂત્ર જ. તેમાં સાક્ષાત અનુકો (નહિં કહેવામાં આવેલા) છતાં તેના વ્યાખ્યાનોક્ત વિધિ તદુત એમ ઉપચરાય છે,-વ્યાખ્યાનનું સૂત્રાર્થપ્રપંચરૂપપણું છે માટે પ્રાયઃ ગ્રહણથી માર્ગનુસારી તીવ્ર ક્ષયપામવંત કેાઈને અન્યથા પણ હેય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy