________________
૪૦૪
લલિત વિસ્તરા : નવવિભાગમાં વિભક્ત સંપદાની યુક્તિયુક્ત સંકલના સકારણ સ્વરૂપસંપ તે જાણવાની જિજ્ઞાસા વિદ્વાનેને વધે છે. કારણ કે “વિશ્વન
અને આત્મg afકથા તે” વિશેષથી નિશ્ચય તેઓને પ્રિય હેવાથી તેઓ તેવા પરફલકઈવ સં૫૬ પ્રકારે વિશેષથી જાણવા ઈચ્છે છે. એટલા માટે અત્રે સ્વૈતવ્ય
સંપની જ સકારણ સ્વરૂપ સંપદ્ મૂકવામાં આવી છે. (૮) એનું સંવેદન થયે પણ, વિદ્વાનેને હજુ એર જિજ્ઞાસા રહે છે કે આવી પરમ સુંદર સ્વરૂપસં૫૬ આપણને પ્રાપ્ત હોય તે કેવું સારું? એટલે ઉપરછલા અનુદાર તુચ્છ ફલથી નહિં લલચાઈ જાય એવા અતિગંભીર ઉદાર હોવાથી તેઓ જાણવા ઈચ્છે છે કેજે તેતવ્ય અહંત ભગવંતની આવી અનુપમ સ્વરૂપ સંપર્ કહેવામાં આવી, તેઓ શું બીજાઓને પિતાના જેવી જ સ્વરૂપ સંપદ્ પમાડવા સમર્થ છે કે નહિં? વિદ્વાનની આ જિજ્ઞાસા સંતોષવા માટે બીજાઓને પણ આત્મતુલ્ય સ્વરૂપ સંપ ફલ પમાડી દે એવા પરમ ગંભીર--પરમ ઉદાર આ ભગવંતે છે એમ દર્શાવતી આત્મતુલ્ય પરલકત્વ. સંપ અત્રે મૂકવામાં આવી છે.
(૯) એની પ્રતીતિ થયે પણ દીર્ધદશી હેવાથી વિદ્વાને આ બધાનું તાત્પર્ય જાણવા * પ્રધાનગુણ ઈચ્છે છે કે-જેને અંગે આ બધી સંપદૂ કહેવામાં આવી તે સર્વ
અપરિક્ષયથી સંપભ્રંપન્ન આ તેતવ્યસંપને પ્રધાન ગુણ કો? ને છેવટનું પ્રધાન ફલપ્રાપ્તિરૂપ પ્રધાન ફલ કયું? વિદ્વાનની આ જિજ્ઞાસા પરિતૃપ્ત કરવા માટે અભયસેપ અત્રે છેવટે પ્રધાનગુણુ અપરિક્ષય થકી પ્રધાનફલપ્રાપ્તિ
રૂપ અભયસંપદ્ મૂકવામાં આવી છે. આમ અનૈવ મેળ–આ જ ઉક્ત કેમે જોઈ વિચારી પ્રવર્તનારા પ્રેક્ષાપૂર્વકારીઓની જિજ્ઞાસાવૃત્તિ હોય છે, “વેક્ષાપૂર્ઘારા જિલ્લાના પ્રવૃત્તિ: એટલા માટે એમ ઉક્ત કમે આ સમ્પરાઓને ઉપન્યાસ છે, “ત્યેવં સમ્પરામુપાણ: '.
અને “આટલી સંપથી સમન્વિત એવા એઓ નિયસનું નિબન્ધન છે––એમ જ્ઞાપનાથે ” પણ આ સંપદાઓને આમ ઉપન્યાસ છે. અર્થાત પતાવત્સારવિતા ચં
આટલી ગુણસંપથી સમન્વિત-યુક્ત એવા આ ભગવંતે નિઃશ્રેયવિશેષપ્રણિધાન નીતિથી સનું નિબંધન-
નિયાનવજાત-મેક્ષનું કારણ છે, એએના ગુણબહુમાનસાર ગુણબહુમાનથી સાર “uતાવેજુમાના”, એટલે સ્વૈતવ્યસમ્યમ્ અનુષ્ઠાન સંપદ્ આદિ ગુણેના બહુમાનથી–પ્રદઅતિશયથી સાર, અથવા
તે જ ગુણબહુમાન જ જ્યાં સાર છે એવું સમ્યગ્ર અનુષ્ઠાન છે, “Hણ અનુરાનૈ” એમ કાપનાર્થે આ એમ સંપદાઓને વિભાગથી ઉપન્યાસ છે,ત્તિ જ જ્ઞાનાર્થ, આ સમ્યગ અનુષ્ઠાન કેવી રીતે હોય છે? તે માટે કહ્યુંfજોષgfધાનttતત: “વિશેષ પ્રણિધાનનીતિથી તતત્ બીજાક્ષેપના સાવિહિત્ય વડે કરીને “સત્તત્રીનાક્ષાવિધિનઅર્થાત વિશેષથી કરીને તેતવ્યસંપદ્ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org