________________
છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. તથાપિ જીત્યારથીજ વિચાર્ય' આ મંદમતિ ટીકાકાર વિવેચકે યથાશકિત-યથામતિ આ “લલિત વિસ્તર” ન્યાયરત્નાકરમાં “ચિહેમવિધિની” ટીકારૂપ ડૂબકી મારી અર્થને બળવાને પકિ ચિત પ્રયત્ન કર્યો છે, તે હંસદષ્ટિ સજજનેના મનને આનંદિત કરે!
ભક્તશિરોમણિ મહાગુરુ હરિભદ્રજીએ અપૂર્વ ભકિતરસથી ભણવેલી આ “ લલિત વિસ્તરા” મહાપૂજામાં મેં સમર્પેલી આ સ્વ૫ “ચિહેમવિધિની” ટીકારૂપ ભક્તિકુસુમાંજલિ, ચિહેમધાતુને મલ નિર્વાસિત કરી, સંતજના અંતરાત્માઓને સદુભકિતસૌરભથી સુવાસિત કરે! એ જ અભ્યર્થના! ચિતન્યમૂર્તિ સહજત્મસ્વરૂપ સ્વામી,
જે શુદ્ધ બુદ્ધ ભગવાન જિન શિવગામી; તચણે ભકિતકુસુમાંજલિ ભક્તિભાવે, આ અપીર દાસ ભગવાન પરિતેષ પાવે.
સ્વરચિત (આ ગ્રંથની પ્રશસ્તિ)
આશે શુ. ૮, ૨૦૧૫ ૫, પાટી રોડ,
મુંબઈ-૭,
-ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ. બી. બી. એસ.
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org