________________
૩૮૮
લલિત વિસ્તરા : (૩) “ન નિનૈત્ર્ય સિતમગ: પદ વ્યાખ્યા
કૂપતિતના ઉતારવાનું જે દૃષ્ટાંત કહ્યું તે પણ દૃષ્ટાંતમાત્ર જ છે, તેથી કંઈ ઉદાહરણમાં અર્થ-હેતુ સિદ્ધ થતું નથી, કારણ કે તેમાં ન્યાયની ઉપપત્તિ પણ ન્યાય થતી નથી શાને માટે નથી થતી? “તઉદ્દભૂત આદિને પણ તથા ઘટતું નથી. દર્શનને અભાવ છે માટે, અને તેના ઉત્તારણમાં પણ દેષસંભવ છે માટે, તથા કરવાનું અશક્યપણું છે માટે, પ્રયાસનું નિષ્કલપણું છે માટે.” અર્થાત્ તદ્દઉં દૂભૂત એટલે તે કૂવામાં જે ઉદ્ભૂત ઉદ્દભવેલ છે તે દેડકાં માછલાં વગેરેની બાબતમાં, અને અતદુભૂત એટલે તેમાં નહિં ઉદ્ભવેલ પણ જે ત્યાં સ્થિતિ કરી રહેલ છે તેઓની બાબતમાં પણ તથાદર્શનને અભાવ છે, એટલે કે પતનનું કારણ વિચાર્યા વિના તે દેડકાંમાછલાં વગેરેના ઉત્તારણઉપાયના માર્ગણનું–શુધનનું દર્શન થતું નથી; કૂપપતિતફૂવામાં પડેલા તે દેડકાદિનું પતિતઉદ્ધરણ કાર્ય કરવાનો વિચાર સુદ્ધાં કરતું કેઈ દેખાતું નથી! એટલે “તથાદર્શનને લીધે ” એમ જે પૂર્વે કૂપપતિતના ઉદાહરણમાં હેતુ દર્શાવ્યો હતે, એના એક દેશની અદ્ધિતા થઈ. હવે તદુભૂતાદિને એટલે કે તે કૂવામાં પેદા થયેલા માછલાં વગેરેને પણ ઉતારવામાં આવશે એમ જ કહે, તે મરણાદિ અનર્થને સંભવ થશે, બિચારા મા શ્લાં વગેરે મરણશરણ થશે! અને પતિતઉદ્ધરણનું તમારું
ઓપરેશન” કદાચ સફળ થશે, પણ ખુદ દરદી જ મરી જશે ! Operation successful though the patient died જે ઘાટ થશે ! આવી બેવકુફીનું પ્રદર્શન મૂર્ખ પણ ભરશે નહિં! વળી આ૫ મહાનુભાવ તે તદુદ્દભૂત મસ્યાદિનું ઉદ્ધરણ કરવા ધારે તે પણ તે થઈ શકવાનું અશકયપણું છે, અને એટલે જ તમારા પ્રયાસનું નિષ્કલપણું છે. આમ ચારે હેતુથી તમે કહેલા કૂપપતિત ઉદાહરણમાં ન્યાય ઘટતું નથી એટલે આ કૂપપતિત ઉદાહરણમાં પણ આ પતિત કોણ છે? આ અત્રે પતિત–પડી ગયેલ છે કે એમાં પતિત-પડી રહેલા એ તદ્દભૂત કે અતદુદ્દભૂત છે? આ પતિતનું ઉદ્ધરણ કરવા યોગ્ય છે કે નથી? | gઉન્નક–ત આલંબન ઇત્યાદિ. તમતાપિતfમન–તેમાં, કૂપમાં, કટુતોઉદ્ભુત, મસ્યાદિ, મારિ–આદિ શબ્દથી અતઉદ્દભૂત પણ,-પ્રજનવશાત ત્યાં જ બદ્ધસ્થિતિ, તસ્થfu–તેના પણ, તથાનામાવા–તથા દર્શનના અભાવને લીધે, પતનકારણું વિચાર્યા વિના જ ઉત્તારણુઉપાયના માર્ગણના અનવલકનને લીધે. અને એમ “તથાવનાત”—તથાદર્શનને લીધે એવા પૂર્વોક્ત હેતુના પ્રતિજ્ઞા એક દેશની અસિદ્ધતા થઈ
હવે તદુભૂતાદિ પણ ઉતારવામાં આવશે, તેથી હેતુના પ્રતિજ્ઞા એક દેરાની અસિદ્ધતા નથી. એટલા માટે કહ્યું–તર –અને ત્યાં, તદુભૂતાદિના પણ સત્તા –ઉત્તારમાં, ર મવા દેશસંભવને લીધે, મરણાદિ અનર્થ સંભવને લીધે, તથા–એ હેત્વન્તર સમુચ્ચયમાં, –તદુભૂતાદિના ઉત્તારણના કરવાના કરાવવાતિ–અશકયપણને લીધે. હેતુ કહ્ય—પ્રવાસનૈતિ –પ્રથા સશ–પ્રયત્નના,
નિra—-ઉત્તારણીયના ઉત્તારલક્ષણ ફલના અભાવને લીધે અમ્યુચ્ચય કહ્યોન - જ, સામાજિ -ઉપાયમાણ પણ, પરોપજ્યસ્ત એવું ઉત્તારણુઉપાયનું ગષણ પણુ, વિવાદસ્પ-વિચારરૂપ નથી. કિનું વિચારરૂપ જ છે. જે ખરેખર ! એમ છે તે તેથી શું ? તે માટે કહ્યું-તતઃ–તેથી કરીને, દ્વાuિ–અહીં પણ, ઉત્તારણઉપાયમાં,–પ્રકૃત વચનાર્થ બાબત તે દૂર રહો, વિવાર:-વિચાર, વિમર્શ, અનાચાર gવ-અનાશ્રયણીય જ છે, પરમતમાં વિધેય જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org