SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ લલિત વિસ્તરા ઃ (૧૮) “શરૂચ:' પદ વ્યાખ્યાન માટે તરફ ઝવાં નાખે, જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, તેમ તત્વ જાણવાની તરસ લાગે, ઉત્કંઠા જાગે, તાલાવેલી ઉપજે, એવી તત્તપિપાસા તે જ સાચી જિજ્ઞાસા અથવા વિવિદિષા છે. જેમકે “હું કોણ છું ? ક્યાંથી ? શું સ્વરૂપ છે મહારૂં ખરૂં? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તવ અનુભવ્યાં.”–શ્રી મોક્ષમાળા “હું છું કોણ? સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ઝંખે. ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કએ.—શ્રી એગદષ્ટિકળશ (સ્વરચિત) વિવિદિષા (તત્ત્વજિજ્ઞાસા) સંતે તવગોચર શષાદિ આઠ પ્રજ્ઞાગુણ પ્રગટે, પણ તેનાથી અન્યઅતાત્વિક એવા ભિન્ન જાતીય તદાભાસરૂપ શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનને યોગ ન હય, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે १६सत्यां चास्यां तत्त्वगोचराः शुश्रषाश्रवणग्रहणधारणाविज्ञानोहापोहतत्त्वाभिનિશા: પ્રજ્ઞાપુન:, પ્રતિકુળમાનતtruguagrનિતે રૂતિ સમયવૃar:, ત ખ્યત્તરज्ञानायोगात्, तदाभासतयैतेषां भिन्नजातीयत्वात् बाह्याकृतिसाम्येऽपि फलभेदोपपत्तेः।११ gfજ્ઞા-સુશ્રુષ ઇત્યાદિ. શુછ–શ્રવણ કરવાની ઈચ્છા. –ોત્રને ઉપયોગ. ram –શાસ્ત્રના અર્થમાત્રનું ઉપાદાન. અવિસ્મરણ, મોહ-સન્ટેક-વિપર્યયના સુદાસથી. જ્ઞાન તે વિજ્ઞાનં–વિજ્ઞાન વિજ્ઞાત અર્થને અવલંબી અન્યોમાં વ્યાપ્તિથી તથાવિધ વિતર્કણ તે ઊહ. ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ અર્થથી પ્રત્યપાય સંભાવનાથી વ્યાવર્તન તે દ–અપહ; અથવા સામાન્ય જ્ઞાન તે ઊહ, વિશેષ જ્ઞાન તે અપેહ. વિજ્ઞાન, ઊલ, અને અહિના અનુગમથી વિશુદ્ધ એવું આમ જ એવો નિશ્ચય તે તવામિના —તત્ત્વાભિનિવેશ. પશ્ચાત પદાષ્ટકનો ધ સમાસ છે. પ્રજ્ઞTUT:--પ્રજ્ઞાના ગુણે, બુદ્ધિના ઉપકારીઓ એમ અર્થે છે. કેવા વિશિષ્ટ ? તે માટે કહ્યું પ્રતિકુ–પ્રતિગુણે, એકેક શુશ્રુષાદિક ગુણોને અપેક્ષીને ઉત્તરોત્તરમાં, અનન્તપvપરમાવાન –અનંત પાપપરમાણુઓના અપગમથી, અનન્તાના–અનંત,અતિબહુ પરમાણુનાં–નાના-વરણાદિ કિલષ્ટ કર્ભાશલક્ષણ પાપપરમાણુઓના, અપન-અપગમથી, પ્રલયથી, તે–આ તત્વોચર શશ્રષાદિ. તિ–એમ, આ સમયદ્વા –સમયેવૃદ્ધો, બહુશ્રુતે કહે છે. આ ક્યા કારણથી? તે માટે કહ્યું – તળેખ્ય–તેનાથી અન્યો થકી, ઉક્તથી વિલક્ષણ હેતુઓથી પ્રભવ પામેલ (શુશ્રષાદિ) થકી, તરવજ્ઞાનાત -તત્વજ્ઞાનના અયોગને લીધે, ભવને આદિ પરમાર્થના અપરિજ્ઞાનને લીધે, એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું – તમારતા–તદાભાસતાથી, તત્વગોચર શુશ્રષાદિની સદશતાથી, તેvi–એના, પ્રતિગુણે અનન્ત પા૫પરમાણુઓના અપગમ વિના જન્મેલ ( શષાદિના), મિક્સનાતીરાત-ભિન્મજાતીયપણાને લીધે, અન્ય જાતિસ્વભાવપણને લીધે. વારુ, આકારસમતા સતે પણ આ ક્યા કારણથી ? તે માટે કહ્યું – રાધાકૃતિ સાથેf–તત્ત્વગોચર અને ઇતર શુષાદિના બાહ્ય આકૃતિ સામે પણ, મેvu–ફલભેદની ઉપપત્તિને લીધે. ટાઈફલને, ભવાનુરાગને અને તેના વિરાગને, જે –ભેદ, આત્યંતિક લક્ષણ્ય, સ gવ સાત્તિ –તે જ ઉપપત્તિ, યુક્તિ, તથા–તે થકી. એકસ્વભાવી એવા બંને પ્રકારના શaષાદિમાં બહિર આકારસભતા સંતે આમ કુલભેદ કેમ યુક્ત હોય ? વારુ, એમ ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy