SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મયોગ્યતા અભાવે કિયા તે ક્રિયા નથી ૧૩૬ વિવેચન “તુજ કરુણ સહુ ઉપરે રે, સરખી છે મહારાજ! પણ અવિરાધક જીવને રે, કારણ સફલ થાય.ચંદ્રાનન જિન !” – શ્રી દેવચંદ્રજી હવે મહેશની અનુગ્રહક્રિયા થકી બાધ–નિયમની વાત કેમ ઘટતી નથી ? તેને ખુલાસો કરે છે–જ કે વર્ષો થીયતામાં તક ક્રિયા કિયા' “કર્મની ગ્યતાના અભાવે તેમાં કિયા તે ક્રિયા નથી. એટલે કે મહેશની કમેગ્યતા અભાવે અનુગ્રક્રિયાની હેતુભૂત એવી જીવની તથારૂપે પરિણતિ સ્વભાવરૂપ કિયા તે ક્રિયા નથી યોગ્યતા જ જે ન હોય, તે સદાશિવની અનુગ્રહાદિક ક્રિયા તે ખરેખરી ક્રિયા જ નથી, પણ ક્રિયાભાસ જ છે. કારણ કે રામHષાત્ તે બેધાદિ ઈષ્ટ સ્વફલની પ્રસાધક થતી નથી, એટલે તે ક્રિયાનું પ્રયાસમાત્રપણું હોય છે–પ્રચારમાત્રાવાત. આના સમર્થનમાં અત્રે “અશ્વશિક્ષા-માષપતિ' આદિ દષ્ટાંત ઘટે છે,–અશ્વમષા શિક્ષાપાચક્ષા. ગમે તેવી અશ્વશિક્ષા, જેનામાં યેગ્યતા નથી એવા અડિયલ ઘડામાં નિષ્કલ-પ્રયાસમાત્ર ફલરૂપ થાય છે. કેરડુ મગને પકાવવા માટે ગમે તેટલી પચનક્રિયા પણ નિષ્ફલ પ્રયાસમાત્ર ફલરૂપ થાય છે. – -ઇત્યાદિ. જન જ, વાળ-કર્મની, ક્રિયાવિષયી કર્મ-કારકની એમ અર્થ છે, શોધતામ–ોગ્યતાના અભાવે, ક્રિયાપ્રતિ વિષયતાથી પરિણતિ સ્વભાવના અભાવે. તઝ-તેમાં, કમમાં, ક્રિા-સદાશિવ અનમહાદિક ક્રિયા, દિલ-ક્રિયા હાતી, કિંતુ ક્રિયાભાસ જ હોય છે. કયા કારણથી? તે માટે કહ્યું - હાબરાષા –સ્વાલના અપ્રસાધકપણાને લીધે, અભિલષિત બેધાદિ ફલના અપ્રસાધકપણાને લીધે. આ પણ ક્યા કારણથી ? તે માટે કહ્યું –-અથરમતક્રિયાના પ્રયાસમાત્રપણાને લીધે આ કેવી રીતે સિદ્ધ છે? તે કહ્યું –અશ્વનાષા–અશ્વ-ભાષ આદિ કર્મમાં, આદિ શબ્દથી કપાસ આદિને પરિગ્રહ છે, શિક્ષાપત્તાઘા –શિક્ષા-પક્તિ આદિ અપેક્ષાએ, આદિ શબ્દથી લાક્ષારાગ આદિ અપેક્ષીને. સાઇરિતિબ-ક્રિયાનું પ્રયાસમાત્રપણું સકલ લેકને સિદ્ધ છે. ભલે અપરકર્તક યિાનું આમ અયિાપણું હો, પણ સદાશિવકક ક્રિયાનું ન હોય. તેના અચિન્યશક્તિપણાને એમ આશંકાને કહ્યું:તિ-એમ, કર્મના ગ્યતા ભાવે ક્રિયાનું ક્રિયાપણું એકાનિક અને સાર્વત્રિક એવું સકલલેકસિદ્ધ સતે, –ન જ, સમજો-અભવ્યમાં, નિવણ અગ્ય પ્રાથિમાં, સાવિન - સદાશિવને અનુગ્રહ. કારણ કે જે સ્વયેગ્યતા વિના પણ સદાશિવને અનુગ્રહ હેય, તે તે અભવ્યને પણ અનુગ્રહ કરે; અને તે અનુબહ કરતું નથી. કયા કારણથી? તે માટે કહ્યું –-સર્વત્ર-સર્વત્ર, અભવ્યમાં, તલ્લકાત–સદાશિવ અનુગ્રહના પ્રસંગને લીધે, આ પણ કયા કારણથી? તે માટે કહ્યું-અમથા sa-અભવ્યત્વના અવિશેષને લીધે, અભવ્યત્વ સમ સતે પણ વિશેષ શો વાર? જેની એકની અનુગ્રહ ને અન્યને નહિ, રિ-એમ, એ, rfમાવજીવં–પરિભાવનીય છે. જેમકે યોગ્યતા જ સર્વત્ર ફલહેતુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy