________________
સ્તોત્રો થકી શુભ ચિત્તલાભ : એ જ વદનાનું અર્થ–પ્રજન ને એ જ જ્ઞાપક કર૯ એ જ અત્રે આ શુભચિત્તલાભ જણાવનારૂં સાધન છે. આ જ્ઞાપક “દ્વિવિધ કહ્યું છે– શબ્દોક્ત અને અર્થોક્ત;” સૂત્ર શબ્દથી કહેવામાં આવેલ તે શબ્દોક્ત અને સૂત્રાર્થથી કહેવામાં આવેલ તે અર્થોક્ત. અને “તત તે –તે આ અર્થોક્ત વસે છે – વન્દનાના શુભચિત્તલાભાર્થપણને લીધે.” “સુમત્તિત્તરામાથા વન્દ્રનાથr: ”—અત્રે જે ગસિદ્ધિ જ્ઞાપક છે તે અર્થાત છે, સૂત્રના અર્થ—તત્વભાવને જાયે તે તે જ
ગસિદ્ધિ અર્થાત જ્ઞાપક છે, કારણ કે વન્દના છે તેનું શુભચિત્તલાભાર્થપણું છે, એટલે કે શુભ ચિત્તને લાભ એ જ વંદનાનું અર્થપણું–પ્રયજનપણું છે. અર્થાત્ સૂત્રના અર્થને, તત્ત્વને, ભાવને જે જાણે-સ્પશે, તે શુભ ચિત્તનો લાભ હોય છે ને તે જ ગસિદ્ધિ હોય છે, નહિં તે નહિં,–અર્થ–તત્વભાવ જાણ્યા-સમજ્યા વિનાના શબ્દમાત્ર પઠનથી -શુક પાઠ જેવા સૂત્રપાડથી નહિં, એમ આશય સમજાય છે. તાત્પર્ય કે–શુભચિત્તલાભ વિના શબ્દમાત્ર બેલી જવાથી કાંઈ વળતું નથી, ગસિદ્ધિ થતી નથી, પણ શુભચિત્તલાભ થાય તે જ ગસિદ્ધિ છે, શબ્દક્ત-શબ્દમાત્ર ગસિદ્ધિ નહિં, પણ અર્થોક્તખરેખરા અર્થમાં ગસિદ્ધિ છે.
મન ઘરમાં ધરિયા ઘરભા, દેખત નિત્ય રહેશે થિર થેભા.”– શ્રી યશોવિજયજી
આમ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન છે, અભાવિત–ભાવવિહીન અનુષ્ઠાન તે આગમબાણ છે એમ સ્વદર્શનીઓ પ્રત્યે ખુલ્લેખુલ્લુ માર્મિક કથન કરી, ત્યવન્દનને ઉપહાસ કરનારા અન્યદર્શનીઓની મુખપેટિકા કરે છે–
एवं च सति तन्न किश्चिद यदुच्यते परैरुपहासवुद्ध्या प्रस्तुतस्यासारतापादनाय, तद्यथा-" अलमनेन क्षपणकवन्दनाकोलाहलकल्पेन अभाविताभिधानेन,” उक्तवदभाविताभिधानायोगात्, स्थानादिगर्भतया भावसारत्वात्, तदपरस्याऽऽगमबाह्यत्वात्, पुरुषप्रवृत्त्या तु तद्वाधाऽयोगात्, अन्यथाऽतिप्रसङ्गादिति न किञ्चिदेव ।२३३
અર્થ-અને એમ સતે –પરથી ઉપહાસબુદ્ધિથી પ્રસ્તુતની અસારતાના આપાદનાથે જે કહેવામાં આવે છે,–જેમકે “ક્ષપણકના વંદના કોલાહલ સમા આ અભાવિત અભિધાનથી સ” ”—તે ન િિચત છે,–ઉક્તવત અભાવિત અભિધાનને અયોગ છે માટે, સ્થાનાદિગર્ભતાથી ભાવસારપણું છે માટે, તેનાથી અપરનું આગમબાહ્યપણું છે માટે, અને પુરુષપ્રવૃત્તિથી તબાધાને અયોગ છે માટે, અન્યથા અતિપ્રસંગ છે માટે. એટલા માટે (તે પતિ ) ન કિંચિત જ છે.૩૬
vfસવા–વિધ ઈત્યાદિ. વિધે-દ્ધિપ્રકારનું, ૩–કહ્યું છે, પ્રવચનપથદેશ. તે જ વ્યક્ત કરે છે–વોર્જા–શબ્દોક્ત, સ્વાદિષ્ટ જ, થર્જા-સત્રાર્થ યુક્તિસામર્શ્વગત. ॥ इति श्री मुनिचन्द्रसूरिविरचितललितविस्तरापञ्जिकायां प्रणिपातदण्डकः समाप्त:॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org