________________
૫૮
લલિતવિસ્તરા : ચૈત્યવદનવિધિ-પ્રણિપાતદહક સુવાવતાર ચિન્તામણિ રત્નની પ્રાપ્તિને યોગ્ય હોય નહિં. એમ અનેક પુદ્ગલપરાવર્ત સંસાર જેને શેષ છે, જેને હજુ ઘણું ઘણું લાંબું ભવભ્રમણ બાકી છે, તે દીર્ઘ સંસારીઓ પણ આ અચિન્ય ચિન્તામણિસમા ચિત્યવન્દનની પ્રાપ્તિને હોય નહિં, એટલે તેઓ પણ વ્યાખ્યાઅંગ નથી, એમ શાસ્ત્રના રહસ્યજ્ઞાતાઓ કહે છે.
તે અપરાધી છે જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુઃખના ધણી; તે માટે હે તુજ સેવા રંગ કે, હેજે એ ઈચ્છા ઘણી.” –શ્રી દેવચન્દ્રજી
આમ આ વ્યાખ્યાન સપ્ત અંગ કહ્યા, તેના સાકલ્યથી–તે સકલના મિલનથી જ વ્યાખ્યાસિદ્ધિ છે, કારણ કે આ વ્યાખ્યા છે તે સમ્યગૂજ્ઞાનને હેતુ છે. ઈત્યાદિ આ સૂક્ષ્મ બુદ્ધિથી વિવેકી વાંચકે વિશેષે વિચારણીય છે.
મરુધરમેં હે સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમે; ભવ ભમતાં હે ભવિજન આધાર કે, પ્રભુ દરિશણ સુખ અનુપમો.” – શ્રી દેવચંદ્રજી
ચૈત્યવન્દનવિધિ અને પ્રણિપાતદડક સૂત્રાવતાર હવે પરમ સંવગરંગી ભાવિતાત્મા આચાર્ય હરિભદ્રજી અત્રે ચિન્તામણિ અને કલ્પદ્રુમથી અધિક મહિમાવાળા ચયવન્દનને ઉત્તમ ભક્તિભાવનિર્ભર દ્રવ્ય-ભાવ વિધિ સુંદર હૃદયંગમ શબ્દોમાં પ્રદર્શિત કરી સૂત્રાવતાર કરે છે–
इह प्रणिपातदण्डकपूर्वकं चैत्यवन्दन मिति स एवादी व्याख्यायते। तत्र चाय વિધિ:
इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयत: परित्यक्तान्यकर्त्तव्यः प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः,
ततः सकलसत्वानपायिनी भुवं निरीक्ष्य परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतला,
प्रवर्द्धमानातितीव्रतरशुभपरिणामो भत्त्यतिशयात् मुदश्रुपरिपूर्णलोचनो रोमाञ्चाશ્ચિતy,
मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाचायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाधःकृतचिन्तामणिकल्पद्रुमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तं न चातः परं कृत्यमस्तीति अनेनात्मानं कृतार्थमभिन्यमानो,
भुवनगुरौ विनिवेशितनयनमानसो,
अतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थानुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्रं पठति ।२३
तच्चेदम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org