SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનક્રિયાનો સમન્વય : અ૫ભવતા સાતમું વ્યાખ્યાંગ પ૭ અલ્પભવતા એ સાતમું વ્યાખ્યાંગ દર્શાવે છે – तथा अल्पभवता व्याख्या प्रदीर्घतरसंसारिण स्तत्वज्ञानायोगात् । तत्राल्पः-पुद्गलपराव दारतो भव:संसारो यस्य तद्भावः अल्पभवता। न हि दीर्घदौर्गत्यभाक् चिन्तामणिरत्नाधाप्तिहेतुः। एवमेव नानेकपुद्गलपरावर्तभाजो व्याख्याङ्गमिति समयसारविदः॥ अतः साकल्यत एतेषां व्याख्यासिद्धिः, तस्याः सम्यग्रज्ञान हेतुत्वादिति सूक्ष्मधियाss. लोचनीयमेतत् ॥ २२ અર્થ:-(૭) તથા અલ્પભવતા–વ્યાખ્યાંગ છે,-પ્રદીર્ઘતર (અતિ અતિ દીર્ઘ) સંસારીને તત્વજ્ઞાનને અગ છે માટે તેમાં અલ્પ એટલે પુદ્ગલપરાવથી નિકટવર્તી ભવ-સંસાર જેને છે તેનો ભાવ તે અ૫ભવતા. ખરેખર ! દીર્ઘદૌગયભાગી (દારિદ્રભાગી) ચિન્તામણિરત્નપ્રાપ્તિને હેતુ નથી. એમજ અનેકપુદગલપરાવર્તભાગીઓ વ્યાખ્યાંગ નથી, એમ સમયસારવિદો કહે છે. એથી કરીને એના (આ સપ્ત વ્યાખ્યાઅંગેના) સાકલ્યથી (સકલપણાથી–સંપૂર્ણ પણથી) વ્યાખ્યાસિદ્ધિ છે,–તેનું વ્યાખ્યાનું) સમ્યાનહેતુપણું છે માટે, એમ આ સૂક્ષ્મ બુદ્ધિથી આલોચવા યોગ્ય છે. વિવેચન ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટળે ને દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.” શ્રી આનંદઘનજી આ બધા વ્યાખ્યાઅંગે કહ્યા તે પણ કાર્યકારી ફળવાનું ક્યારે બને? કે જે જીવ લઘુકમી અલ્પસંસારી હોય તે જ; એટલા માટે અલ્પભવતાને સાતમું વ્યાખ્યાંગ કહ્યું, કારણ કે અતિ દીર્ઘતર સંસારીને તત્વજ્ઞાનને વેગ સંભવતો દીર્ઘ દોગત્યભાગીને નથી. પુદ્ગલપરાવર્તથી પણ કંઈક ન્યૂન જેને સંસાર શેષ હોય, ચિન્તામણિ રત્નની એવા ચરમપુદ્ગલાવર્તવતી * જીવની જ અલ્પભવતા છે. પ્રાપ્તિ હેય નહિ” “ના રીધીમાચિન્તામણિરત્નાવતિદેતુ: –દીર્ઘદત્ય ભાગી લાંબા વખતના દારિદ્યનું ભાજન રહેવાને છે એ દરિદ્રી ત્તિ—“રિતામણિરત્નાવતિદેતુતિ”—fવત્તામણિ -ચિન્તામણિ એ જ રત્નમણિ જાતિમાં પ્રધાનપણાને લીધે તે ચિન્તામણિરત્ન, વા પૃથર્ ચિન્તામણિ અને રત્ન તથ યા તયો-તેને વા તે બન્નેને, અવાજીતતુ-અવાપ્તિ હેતુ –અભાગ્ય છે એટલા માટે. * ચરમપુગલપરાવર્તાવતી જીવનું આ લક્ષણ કહ્યું છે – ગુણિપુ રાચત્તમ ગુણવત્યુ ! યૌચિત્યારે જ સર્વરૈવારિફોષતઃ !”—શ્રી ગદષ્ટિસમુચ્ચય (અર્થાત) દુઃખિઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન આ છેલ્લા પુદગલાવર્તાનું લક્ષણ છે. (એટલે આ ગુણ જેનામાં હોય તે જ વ્યાખ્યાઅંગ છે.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy