SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ લલિત વિસ્તર : (૧૬) “ચક્ષુખ્ય પદ વ્યાખ્યાન અર્થ :તેથી કરીને અવે ચક્ષ તે વિશિષ્ટ જ આત્મધર્મરૂપ એવું, તત્ત્વાવબેધના નિબન્ધનરૂપ શ્રદ્ધાસ્વભાવવાળું ગ્રહવામાં આવે છે,–કારણ કે શ્રદ્ધાવિહીનને, અચશુમંતને રૂપની જેમ, તત્વદર્શનને અયોગ છે, માટે; અને માર્ગોનુસારિણી એવી આ (શ્રદ્ધા) સુખેથી પ્રાપ્ત થતી નથી, અને આ (શ્રદ્ધા) સતે આ (તત્ત્વ દર્શન) નિયગથી હેય છે, લ્યાણ ચક્ષુ સતે સપદનની જેમ ૧૧૦ વિવેચન શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તે જાણે.” શ્રી આનંદઘનજી. આમ ઉપરમાં કહ્યું તેમ ઇદ્રિયપણે સામાન્યથી ચક્ષુનું આવું સ્વરૂપ છે. પરંતુ “ચક્ષુ: વિરાઇવિરમધામ'–અત્ર સૂત્રમાં તે ઉપગવિશેષતા વડે કરીને જીવનું સ્વભાવભૂત એવું આત્મધર્મરૂપ વિશિષ્ટ જ ચક્ષુ હવામાં અત્ર શ્રદ્ધા એ જ આવ્યું છે, –નહિં કે ઉક્તવત્ સામાન્ય ચક્ષુ. આ આત્મધર્મરૂ૫ આત્મધર્મરૂપ વિશિષ્ટ જ ચક્ષુ કેવું છે? તે માટે કહ્યું–‘તરવાવવોપનિધનભાવચક્ષુ શામયિં ” “તાવધના નિબન્ધનરૂપ શ્રદ્ધાસ્વભાવવાળું;” અર્થાત્ જીવ-અછવાદિ તત્વઅવધના નિબન્ધનરૂપ–નિશ્ચયકારણરૂપ એવી જે શ્રદ્ધા-પ્રતીતિ-ધર્મપ્રશંસારિરૂપ રુચિ તે જ સ્વભાવ છે જેને એવું. આમ તત્વજ્ઞાનના કારણરૂપ શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચક્ષુ અત્ર વિવક્ષિત છે. અત્રે કઈ આશંકા કરશે–જ્ઞાનાવરણાદિ ક્ષપશમ જ ચક્ષુપણે કહેવે યુક્ત છે, કારણ કે તેનું જ દર્શન હેતુપણું છે, –નહિં કે મિથ્યાત્વમેહનીયના પશમથી સાધ્ય એવી તત્ત્વરુચિરૂપ શ્રદ્ધા એ આશંકાના નિવારણાર્થે કહ્યું–શ્રદ્ધાશ્રદ્ધાવિહીનને વિહીનને, અચકુષ્મતને રૂપની જેમ તત્વદર્શનને અગ છે, તત્વદર્શન ન હોય માટે. “છત્રવિદારક્ષામત વ મિવ તરવનાથાત્ અર્થાત્ અચક્ષુબ્બતને–ચક્ષુવિહેણ અંધને જેમ રૂપનું દર્શન થતું નથી, તેમ તત્વચિરુપ-શ્રદ્ધારૂપ ભાવચક્ષુ વિહીનને તત્વદર્શનનો વેગ હેતે નથી, તત્વ દર્શન ઘટતું નથી. એટલા માટે શ્રદ્ધાને ચક્ષુ* કહ્યું તે યથાર્થ જ છે. અને “સા vમ સુહા ' એ સૂત્ર પ્રમાણે આવી આ તરુચિરૂપ શ્રદ્ધા પરમ દુર્લભ હેઈ, ભગવઅનુગ્રહ થકી જ સાધ્ય છે એમ ગર્ભિતપણે દર્શાવતાં કહ્યું “માનુસારિણી એવી આ (શ્રદ્ધા) સુખેથી પ્રાપ્ત થતી નથી.'—ચર્ચ માનુરારિના સુમરાતે'. અર્થાત્ માર્ગનુસારિણી એટલે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષમાર્ગને અનુકૂળ પણે અનુસરતી, તત્વદર્શનના માર્ગ પ્રત્યે લઈ જતી, એવી આ તત્વચિરૂપ શ્રદ્ધા સુખેથી–સહેલાઈથી, વિના પરિકલેશે * સરખા :–“નથareતો વધી રુદિત્યિfથી . પ્રકૃત્તિવાતાત્મwવૃત્તિપાવ | " શ્રીગદષ્ટિસમુચ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy