SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ : પ્રત્યેકના બે પ્રકાર ૨૨૫ સુરમ (ખુરપ) અને નાનાકાર સંથાનવાળી છે. (૨) ઉપકરણેન્દ્રિય–વિષયગ્રહણમાં સમર્થ, ઉપકારી તે ઉપકરણેન્દ્રિય. છેદ્યના છેદનમાં ખગધારાની જેમ તે જ વિષયના પ્રહણમાં સાધકતમ-પરમ સાધક છે, કારણ કે જે આ ઉપકરણેન્દ્રિય ઉપડત હોય, તે નિર્વત્તિ ઈન્દ્રિયન (આકારના) સભાવે પણ તે વિષય રહતી નથી. એટલા માટે જ એને અહીં સૂત્રમાં “સાધકતમ કરણરૂપ” કહી છે. અને ભાવેન્દ્રિય છે તેના પણ બે પ્રકાર છે-(૧) લબ્ધિઈન્દ્રિય, (૨) ઉપયેગેન્દ્રિય. તે તે ઇન્દ્રિયના આવરણને ક્ષપશમ તે લબ્ધિઇન્દ્રિય છે; અને વિષયમાં ઉપગ રૂપ (Application) જ્ઞાનવ્યાપાર તે ઉપગેન્દ્રિય છે. મદિં તુ યોરામ ૩vયા. આમ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની સામાન્ય વ્યવસ્થા છે, તે સર્વ ઈન્દ્રિયની જેમ અત્રે વિવક્ષિત ચક્ષુને-ચક્ષુરિન્દ્રિયને પણ લાગુ પડે છે, અર્થાત્ ચક્ષુરિન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એ બે પ્રકારે છે. અત્રે શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચહ્યું છે ને તે વિના તત્ત્વદર્શન હોતું નથી, એમ પ્રતિપાદન કરે છે– તર રહ્યું –વિશિષ્ટયામધર્મજં તરવાવોપનિધનકારામાધે કૃતે, શાविहीनस्याचक्षुष्मत इव रूपमिव तत्त्वदर्शनायोगात् । न,चेयं मार्गानुसारिणी सुखमवाप्यते, सत्यां चास्यां भवत्येतन्नियोगतः, कल्याणचक्षुषीव सद्रूपदर्शनमा ९० સિવા–ત ઈત્યાદિ. કારણકે ઇંદ્રિયપણથી સામાન્યથી આવું ચક્ષુ છે, તત–તેથી કરીને, સત્ર-સૂત્રમાં, રક્ષses-–ચક્ષુ વિશિષ્ટ જ છે,-નહિ કે સામાન્ય, આત્મપં–આત્મધર્મરૂ૫ - ઉપયોગ વિશેષતા વડે કરીને જીવનું સ્વભાવભૂત એવું. વિશેષ્ય જ કહ્યું-તરવાઘનિષiતત્ત્વાવબેધનું નિબન્ધન, જીવાદિ પદાર્થનું પ્રતીતિકારણ, એવી ચા –જે શ્રદ્ધા, ધર્મપ્રશંસાદિરૂ૫ રૂચિ, IT સ્વમા ઢક્ષ ચશ્ય તત્તથr-તે સ્વભાવ છે લક્ષણ જેનું તે તથા, ગૃઢતે—ગ્રહાય છે, અંગીકાર કરાય છે. વારૂ, જ્ઞાનાવરણાદિ ક્ષયોપશમ જ ચક્ષુષ્મણે કહેવો યુક્ત છે, તેના જ દર્શન હેતુપણાને લીધે, નહિ કે મિથ્યાત્વમેહના ક્ષયોપશમથી સાથે એવી તત્વચિરૂપ શ્રદ્ધા. એમ આશકીને કહ્યું-શ્રાવિહીન – શ્રદ્ધાવિહીનને, તારચિરહિતને, સરફુમત રૂ–અચક્ષુબ્બતની જેમ, અંધની જેમ, મિરૂપની જેમ, નીલાદિ વર્ષની જેમ. જે સર્વ -તત્વ,-જીવાદિ લક્ષણ, તસ્ય–તેનું દર્શન, અવલોકન, તા–તેના, ૩૪માતૃ–અગને લીધે, અનુપપત્તિને લીધે ભલે એમ છે, તથાપિ તે અન્ય હેતુથી સાધ્ય હાય, નહિ કે ભગવતપ્રસાદથી સાધ્ય, એટલા માટે કહ્યું––ન જ ચં–આ, તત્ત્વચિરૂપ શ્રદ્ધા, માર્જમાર્ગને, સમ્યગદર્શનાદિક મુક્તિપથને, અનવૃત-અનુકૂલપણે, રતિ-સરે છે, ગમન કરે છે, ત્યવંશ -એમ એવંશીલા, તે માનુનાળિો –માર્ગોનુસારિણી, સુવ–સુખેથી, અપરિકલેશપણે, યથાકથંચિ—જેવી તેવી રીતે, વાવ્યતે–પ્રાપ્ત થતી, એમ અર્થ છે. ભલે આ ભગવતપ્રસાદથી સાધ્ય હે, પણ સ્વસાધ્ય પ્રતિ આન (શ્રદ્ધાન) નિયત હેતુભાવ નથી, એટલા માટે કહ્યું–સત્યાં –અને સતે, વિદ્યમાન સતે, અસ્થામ–આ ઉક્તરૂપ શ્રદ્ધા, મતિથાય છે, ઉપજે છે, ઉતત–આ, તત્ત્વદર્શન, નિત –નિયેગથી, અવશ્યભાવથી. નિદર્શન કહ્યું – થાનકુવીય–જેમ કલ્યાણચક્ષુ સતે, નિરુહતા દૃષ્ટિ સતે, મwવનં-સંપદર્શન. સત-સત, સદ્ભૂત, પરચ-રૂપનું, નં–દર્શન, અવલોકન-નહિં કે કાચકામલાદિથી ઉપહત ચક્ષુની જેમ અન્યથા, ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy