SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ લલિત વિરતા : (૧૬) “ફુગ્ગ:' પદ વ્યાખ્યાન "અર્થ –તથા– ચક્ષુર્દોને’ અહીં ચક્ષુ તે ચક્ષુરિન્દ્રિય, અને તે બે પ્રકારે–દ્રવ્યથી અને ભાવથી. કન્દ્રિય– બાહ્ય નિર્જેત્તિ અને સાધકતમ કરણરૂપ છે, “નિર્વત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય” -એ વચનથી, અને ભાવેન્દ્રિય તો પશમ અને ઉપગ છે,–“લબ્ધિ અને ઉપગ એ બે ભાયિ છે—એ વચનથી. | વિવેચન “બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદગુરુકે ચરન, સો પાવે સાક્ષાત.” શ્રીમદ્ રાજચંદ્રજી તે જ પ્રકારે આ ભગવતે ચક્ષુ દેનારા છે, માટે ચક્ષુ પદ કહ્યું. અહીં ઇન્દ્રિય એટલે ઈદ્ર સંબંધિની. સર્વ વિષયની ઉપલબ્ધિ અને ભોગઅનુભવનું સામર્થ્ય–ઐશ્વર્યસ્વામિત્વ આત્માનું છે, એટલે આત્મા એ જ ઇન્દ્ર છે. આમ ઈંદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇન્દ્રિય; અથવા જે પિતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વ– સત્તાધીશ થઈને વત્ત છે તે ઈન્દ્રિય. એટલે તેને ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં તેનું કાંઈ ચાલતું નથી. જેમકે-શ્રોત્રેન્દ્રિયનું ક્ષેત્ર શ્રવણ પૂરતું જ છે, ઈત્યાદિ. આમ સામાન્યપણે ઇન્દ્રિયની વ્યાખ્યા છે. અહીં—આ સૂત્રમાં ચક્ષુ તે ચક્ષુરિન્દ્રિય. અને તે બે પ્રકારે છે–દ્રવ્યથી અને ભાવથી તેમાં “બેન્દ્રિય બાહ્ય નિતિરૂપ અને સાધકતમ કરણરૂપ છે.” અર્થાત્ દ્રવ્યેન્દ્રિયન બે પ્રકાર છેઃ (૧) બાહ્ય નિવૃત્તિરૂપ અને ઉપલક્ષણથી આત્યંતર બેન્દ્રિય અને નિવૃત્તિરૂપ. નિર્વત્તિ એટલે આકાર આકૃતિ, ઘાટરચના. બાહ્ય નિવૃત્તિભાવેન્દ્રિય આકૃતિ અનેક પ્રકારની છે; અને શ્રોત્રાદિની આત્યંતર નિર્વત્તિ– આકૃતિ અનુક્રમે કદંબ પુષ્પ, ધાન્ય મસૂર, અતિમુક્તપુષ્પચન્દ્રિકા, :–રકું:-ચક્ષુ, વાર્શનિવૃત્તિતમવાળામું-વા–બાહ, બહિર્વત્તિની, અને આના ઉપલક્ષણપણુથી અભ્યારા, નિત્તિ–નિત્તિ, વક્ષ્યમાણરૂપા, સાવિતમં શof ૪અને સાધકતમ કરણ, ઉપકરણેન્દ્રિય, તેથી તે ચસ્થ તત તથા–તે બે છે રૂપ જેનું તે તથા. - નિર્જીશુપને ઈત્યાદિ સૂત્રદયને અભિપ્રાય આ છે–અહીં સુનાવિન્દ્ર –ઈદનથી ઇંદ્ર-જીવ– સવ વિષયના ઉપલબ્ધિ-ભાગલક્ષણ પરમેશ્વયના યોગને લીધે. તજ દિગિરિજી—તેનું દલિ, શ્રોત્રાદિ. તે ચતુર્વિધ છે–નામાદિ ભેદથી. તેમાં નામ-સ્થાપના એ સુજ્ઞાન ( સમજવા સુગમ ) છે. નિત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય છે; લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે. તેમાં – નિત્તિ એટલે આકાર, અને તે બાહ્યા અને અભ્ય:રા છે. તેમાં બાહ્ય અનેક પ્રકારની છે. અભ્યત્તરા પુનઃ ક્રમથી શ્રોત્રાદિની (1) કદંબપુષ્પ, (૨) ધાન્ય મસૂર, (૩) અતિમુક્તક પુષ્પ, ચંદ્રિકા, (૪) સુરમ, (૫) નાનાકાર સંસ્થાનવાળી છે. ઉપકરણેન્દ્રિય-વિષયગ્રહણમાં સમર્થ, છેદના છેદનમાં ખડ્ઝધારાની જેમ, _જે ઉપહત સતે નિત્તિસદભાવે પણ વિષય ગ્રહતી નથી. લબ્ધિઈન્દ્રિય-જે તદાવરણને ક્ષયપશમ છે તે. ઉપગેન્દ્રિય–જે સ્વવિષયમાં જ્ઞાનવ્યાપાર છે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy